જો ઉત્પન્ન થયેલી નવી સંતતિમાં જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપનો પ્રમાણ $1:2:1$ હોય તો એ કયો સિદ્ધાંત (નિયમ) દર્શાવે છે.
પૂર્ણપ્રભુતા
અપૂર્ણપ્રભુતા
સહ-પ્રભૂતા
પ્રચ્છન
જો અલીલમાં બદલાવ થાય તો સજીવના ફીનોટાઈપને અસર થાય છે? જ્યારે
$(a)$ કોઈ જ ઉત્સુચક ના બને
$(b)$ સામાન્ય ઓછો કાર્યક્ષમ ઉસેચક
$(c)$ બિન કાર્યક્ષમ ઉત્સચક
વટાણાની વનસ્પતિ સિવાય કેટલીક વખત એવું જોવા મળ્યું છે, કે $F_1$ નો સ્વરૂપ પ્રકાર તેનાં બંનેમાંથી કોઈ પિતૃને સમાન હોતો નથી અને તેમના બે વચ્ચેનાં લક્ષણ તે સંતતિ ધરાવે છે. તેનું કારણ ..... છે.
અપૂર્ણ પ્રભુતા કોને કહે છે ? શ્વાનપુષ્પ કે સ્નેપડ્રેગોનનાં ઉદાહરણ દ્વારા સમજાવો.
મેન્ડલનાં સંકરણમાં $F_2$ પેઢીમાં જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર એકસમાન છે. $1 : 2 : 1$ તે શાનો કિસ્સો દર્શાવે છે?
સ્નેપડ્રેગન વનસ્પતિમાં લાલ અને સફેદ પુષ્પ વચ્ચેના સંકરણથી મળતી $F_1$ પેઢીમાં પુષ્પનો રંગ ક્યો હોય ?