નીચેનામાંથી કઈ વનસ્પતિ અપુર્ણ પ્રભુતા દર્શાવતી નથી.
મિરાબિલીસ જલાપા
Snapdragon
શ્વાન પુષ્પ
એક પણ નહી
રૂપાંતરિત એલીલ એ અરૂપાંતરિત એલીલને સમાન હોય છે, જ્યારે તે શું ઉત્પન્ન કરતું હોય?
જો વૈકિલ્પક રૂપાંતરીત કારક દ્વારા સામાન્ય ઉત્સેચકનું નિર્માણ થાય તો મળતા લક્ષણોમાં શું ફેરફાર થશે?
જ્યારે સ્નેપડ્રેગન વનસ્પતિમાં શુદ્ધ લાલ પુષ્પનું $(RR)$ શુદ્ધ સફેદ પુષ્પ $(rr)$ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે $F_1$ એ ગુલાબી પુષ્પ ઉત્પન્ન કરે છે. જ્યારે આ $F_1$ સંતતિનું સ્વફલન કરાવવામાં આવે ત્યારે પરિણામી $F_2$ પેઢીનો ગુણોત્તર $1$ $(RR)$ લાલ : $2$ $(Rr)$ ગુલાબી : $1$ $(rr)$ સફેદ છે. ઉપરની અવસ્થા...... દ્વારા સમજાવી શકાય?
મેન્ડલે.....નો પ્રસ્તાવ રજૂ કર્યો ન હતો.
નીચેનામાંથી કયા પદાર્થ દ્વારા સૌથી વધુ સારી રીતે અપૂર્ણ પ્રભાવિતા સમજી શકાય?