નીચે આપેલા $P-T$ આલેખ પરથી શું તારણ કાઢી શકાય?

  • A
    $V_2 > V_1$
  • B
    $V_2 < V_1$
  • C
    $V_2 = V_1$
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

એક પ્રેશર કુકરમાં $1$ atm અને $30^\circ C$ તાપમાને હવા ભરેલી છે. જો કુકરની સેફ્ટી વાલ્વ જ્યારે અંદરનું દબાણ $\ge 3$ atm થાય ત્યારે ખુલી જાય,તો કુકરની અંદરની હવાનું મહત્તમ તાપમાન .... $^\circ C$ હોઈ શકે.

$P$ દબાણ અને $T$ તાપમાને રહેલો એક આદર્શ વાયુ $V$ કદના પાત્રમાં ભરેલો છે. પાત્રમાં રહેલા છિદ્રમાંથી થોડો વાયુ બહાર નીકળી જાય છે અને પાત્રમાં રહેલા વાયુનું દબાણ ઘટીને $P^{\prime}$ થાય છે. જો વાયુનું તાપમાન અચળ રહેતું હોય,તો બહાર નીકળી ગયેલા વાયુના મોલની સંખ્યા કેટલી હશે?

$P-T$ આલેખ વાયુને ગરમ કરવાની પ્રક્રિયા દર્શાવે છે. આ પ્રક્રિયા દરમિયાન બિંદુ $1$ થી $2$ સુધી,વાયુનું કદ:

સાયકલના ટાયરમાં $27^{\circ}C$ તાપમાને $270\,kPa$ દબાણવાળી હવા ભરવામાં આવે છે. જ્યારે તાપમાન વધીને $36^{\circ}C$ થાય ત્યારે ટાયરમાં હવાનું આશરે દબાણ $............kPa$ હશે.

દબાણ $(P)$,નિરપેક્ષ તાપમાન $(T)$ અને ઘનતા $(d)$ ના સંદર્ભમાં આદર્શ વાયુનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo