$P$ દબાણ અને $T$ તાપમાને રહેલો એક આદર્શ વાયુ $V$ કદના પાત્રમાં ભરેલો છે. પાત્રમાં રહેલા છિદ્રમાંથી થોડો વાયુ બહાર નીકળી જાય છે અને પાત્રમાં રહેલા વાયુનું દબાણ ઘટીને $P^{\prime}$ થાય છે. જો વાયુનું તાપમાન અચળ રહેતું હોય,તો બહાર નીકળી ગયેલા વાયુના મોલની સંખ્યા કેટલી હશે?

  • A
    $\frac{2 V}{RT}(P-P^{\prime})$
  • B
    $\frac{V}{RT}(P-P^{\prime})$
  • C
    $\frac{V}{RT}(P+P^{\prime})$
  • D
    $\frac{V}{2 RT}(P+P^{\prime})$

Explore More

Similar Questions

આકૃતિમાં એક આદર્શ વાયુના ચોક્કસ દળ માટે બે અચળ દબાણ $P_1$ અને $P_2$ પર કદ $V$ વિરુદ્ધ તાપમાન $T$ ના આલેખ દર્શાવેલ છે. આ આલેખ પરથી તમે શું તારણ કાઢી શકો છો?

જ્યારે વાયુના આપેલ દળને તાપમાનમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે સ્થિતિ $1$ થી સ્થિતિ $2$ સુધીનો કદ $V$ અને દબાણ $P$ નો આલેખ મેળવવામાં આવ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુ:

$27^{\circ}C$ તાપમાને વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. જો તેને ગરમ કરવામાં આવે જેથી દબાણ બમણું અને કદ ત્રણ ગણું થાય,તો અંતિમ તાપમાન $^{\circ}C$ માં કેટલું હશે?

$21 \times 10^4 \ N/m^2$ દબાણ અને $27^\circ C$ તાપમાને વાયુનું કદ $83 \ L$ છે. જો $R = 8.3 \ J/mol/K$ હોય,તો વાયુનો જથ્થો $gm-mole$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo