ચાર સમાન વિદ્યુત લેમ્પ પર $1.5\,V$,$0.5\,A$ લખેલું છે,જે તેમની સામાન્ય તેજસ્વીતા પર કાર્ય કરવા માટે જરૂરી શરત દર્શાવે છે. અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી $12\,V$ ની બેટરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લેમ્પ સાથે જોડવામાં આવે છે. તો:

  • A
    દરેક લેમ્પની સામાન્ય તેજસ્વીતા માટે $R$ નું મૂલ્ય $(3/4)\,\Omega$ છે.
  • B
    દરેક લેમ્પની સામાન્ય તેજસ્વીતા માટે $R$ નું મૂલ્ય $(21/4)\,\Omega$ છે.
  • C
    જ્યારે બધા લેમ્પ સામાન્ય રીતે તેજસ્વી હોય ત્યારે સર્કિટમાં કુલ પાવરનો વ્યય $24\,W$ થાય છે.
  • D
    જ્યારે બધા લેમ્પ સામાન્ય રીતે તેજસ્વી હોય ત્યારે $R$ માં પાવરનો વ્યય $21\,W$ થાય છે.

Explore More

Similar Questions

આકૃતિમાં અવરોધો અને કોષોનું નેટવર્ક દર્શાવેલ છે જેમાં બિંદુ $A$ અર્થિંગ કરેલ છે. કયા બિંદુનું સ્થિતિમાન સૌથી ઓછું છે?

$6 \ A$ નો વિદ્યુતપ્રવાહ એક સમબાજુ ત્રિકોણ $PQR$ ના એક ખૂણા $P$ માં પ્રવેશે છે,જેમાં દરેક $2 \ \Omega$ અવરોધ ધરાવતા ત્રણ તાર છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણા $R$ દ્વારા બહાર નીકળે છે. તો વિદ્યુતપ્રવાહ $I_1$ અને $I_2$ અનુક્રમે કેટલા હશે?

$2\, \Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ શોધો. ($, A$ માં)

લોખંડના તારનો અવરોધ $10\,\Omega$ છે અને અવરોધકતાનો તાપમાન ગુણાંક $5 \times 10^{-3}\,^{\circ}C^{-1}$ છે. $20\,^{\circ}C$ તાપમાને તેમાંથી $30\,mA$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અચળ રાખીને,તારનું તાપમાન $120\,^{\circ}C$ સુધી વધારવામાં આવે છે. તો તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ મિલિએમ્પિયરમાં કેટલો હશે?

નીચે આપેલ પરિપથમાં સ્થાયી અવસ્થામાં એમીટર $(A)$ નું અવલોકન (એમીટરનો આંતરિક અવરોધ નગણ્ય ધારતા) . . . . . . $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo