$R$ અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા $W$ જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર કેટલો હશે?

  • [JEE MAIN 2024]
  • A

    $1 / 4 \mathrm{~W}$

  • B

    $1 / 2 \mathrm{~W}$

  • C

    $2 \mathrm{~W}$

  • D

    $4 \mathrm{~W}$

Similar Questions

દર્શાવેલ સર્કીટમાં $R_1$ માં થતો ઉષ્મીય પાવર વ્યય $P$ છે. તો $R_2$ માં થતો ઉષ્મીય પાવર વ્યય કેટલો છે.

$60\,W,\;200\;V$ ની રેટિંગ ધરાવતા ત્રણ બલ્બને શ્રેણીમાં જોડીને તેને $200\;V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. આ ત્રણ બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલા $W$ નો હશે?

  • [AIPMT 2004]

બે સમાન $500\,W$ અને $220\,V$ ના બલ્બને $110\, V$ સાથે શ્નેણીમાં લગાવતા દરેક બલ્બમાં કેટલો પાવર વપરાય ?

પ્રવાહ પસાર થતાં વાહકનું તાપમાન $5\,^oC$ વધે છે. જ્યારે પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે તો તેમાં તાપમાનનો કેટલા $^oC$ નો વધારો થાય?

  • [AIPMT 1998]

નીચે આપેલ પરિપથને $16\, V$ ના $D.C.$ પ્રવાહ સાથે જોડેલ છે.જો પરિપથ દ્વારા વપરાતો પાવર $4\, Watt$ હોય તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલા ................ $\Omega$ હશે?

  • [JEE MAIN 2019]