જ્યારે $R$ અવરોધ ધરાવતા તારને $V$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આપવામાં આવે છે,ત્યારે તે $W$ ના દરે ઉર્જાનો વ્યય કરે છે. જો તારને બે સમાન ભાગમાં કાપવામાં આવે અને આ ભાગોને સમાન સપ્લાય સાથે સમાંતર જોડવામાં આવે,તો ઉર્જા વ્યયનો દર કેટલો થશે?

  • A
    $1/4 W$
  • B
    $1/2 W$
  • C
    $2 W$
  • D
    $4 W$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $8\ \Omega$ ના અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $48\ V$ છે. $X$ અને $Y$ બિંદુઓ વચ્ચેના વિદ્યુતસ્થિતિમાનના તફાવતનું મૂલ્ય ............... $V$ થશે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં, એમીટર અને વોલ્ટમીટર આદર્શ છે. વોલ્ટમીટરનું રીડિંગ $volt$ માં કેટલું હશે?

આપેલ પરિપથમાં,કોષનો ટર્મિનલ પોટેન્શિયલ તફાવત કેટલો છે ($ V$ માં)?

$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

એક હીટિંગ કોઈલ પર $100\, W$,$220\, V$ લખેલું છે. કોઈલને અડધી કાપવામાં આવે છે અને બંને ટુકડાઓને સમાન સ્ત્રોત સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. હવે પ્રતિ સેકન્ડ મુક્ત થતી ઉર્જા .............. $J/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo