આર્કિટેરિસનું અશ્મિ ક્યાંથી મળી આવ્યું હતું.
જુરાસિક ખડકો
ટ્રિઆસિક ખડકો
ટેસીઅસ ખડકો
સેનોઝોઈક ખડકો
પૂર્વજન્યાવર્તનના સિદ્ધાંત પ્રમાણે.......
ઉદ્દવિકાસમાં સફળ થવા વિકૃતિ શેમાં થવી જોઈએ?
બોગનવેલીયાના પ્રકાંડ કંટક અને કોળાના પ્રકાંડ સૂત્રો ……… ના ઉદાહરણ છે.
સંપૂર્ણ માધ્યમમાંથી પટ્ટીકામાંથી છાપ વાપરીને અને બેક્ટેરિયલ વસાહતો લઈને તમે સ્ટ્રેપ્ટોમાયસીન પ્રતિરોધક મ્યુટન્ટ અને પસંદ કરો છો અને સાબિત થાય છે કે આવી વિકૃતિઓ અનુકૂલન તરીકે ઉદ્દભવ પામતી નથી, આ છાપનો ઉપયોગ શેમાં થવો જરૂરી છે ?
અજીવજનનવાદમાં માનનારા એવું માનતાં કે .......