નીચેનામાંથી કોના માટે તાપમાન વધારતા અવરોધ ઘટે છે?

  • A
    તાંબુ
  • B
    ટંગસ્ટન
  • C
    જર્મેનિયમ
  • D
    એલ્યુમિનિયમ

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ ધાતુઓની મિશ્રધાતુઓની અવરોધકતા સામાન્ય રીતે તેમના ઘટક ધાતુઓ કરતા (વધારે/ઓછી) હોય છે.
$(b)$ મિશ્રધાતુઓનો અવરોધનો તાપમાન ગુણાંક શુદ્ધ ધાતુઓ કરતા સામાન્ય રીતે ઘણો (ઓછો/વધારે) હોય છે.
$(c)$ મિશ્રધાતુ મેંગેનિનની અવરોધકતા તાપમાનના વધારા સાથે લગભગ સ્વતંત્ર છે/ઝડપથી વધે છે.
$(d)$ સામાન્ય અવાહક (દા.ત.,એમ્બર) ની અવરોધકતા ધાતુ કરતા $(10^{22}/10^{23})$ ના ક્રમમાં વધારે હોય છે.

ધાતુના તાર માટે,વોલ્ટેજ અને અનુરૂપ પ્રવાહનો ગુણોત્તર

$20\,^{\circ}C$ અને $500\,^{\circ}C$ તાપમાને વાહકનો અવરોધ અનુક્રમે $20\,\Omega$ અને $60\,\Omega$ છે. તો કેટલા તાપમાને અવરોધ $25\,\Omega$ થશે?

એક અવરોધક તારનો અવરોધ $50\,^{\circ}\text{C}$ તાપમાને $5\,\Omega$ અને $100\,^{\circ}\text{C}$ તાપમાને $6\,\Omega$ છે. તો $0\,^{\circ}\text{C}$ તાપમાને તેનો અવરોધ ............. $\Omega$ હશે.

સમાન પરિમાણો ધરાવતા પરંતુ $\rho_1$ અને $\rho_2$ અવરોધકતા ધરાવતા બે તાર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજનની સમતુલ્ય અવરોધકતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo