નિર્બળ એસિડ માટે,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તેનો વિયોજન અચળાંક ઓછો હોય છે
  • B
    તેનો $pK_a$ ખૂબ જ ઓછો હોય છે
  • C
    તે આંશિક રીતે વિયોજિત થાય છે
  • D
    તેના સોડિયમ ક્ષારનું દ્રાવણ પાણીમાં આલ્કલાઇન હોય છે

Explore More

Similar Questions

$0.1 \ M$ મોનોબેઝિક એસિડનો $pH$ $4.50$ છે. સંતુલન સમયે $H^{+}$,$A^{-}$ અને $HA$ ની સાંદ્રતા ગણો. તેમજ મોનોબેઝિક એસિડ માટે $K_{a}$ અને $pK_{a}$ નું મૂલ્ય નક્કી કરો.

એક મોનોબેઝિક એસિડ માટે વિયોજન અચળાંક $10^{-4}$ છે. આ મોનોબેઝિક એસિડનો $pH$ કેટલો થશે? (જો $\%$ વિયોજન $= 2\,\%$ હોય)

એસિટિક એસિડના $0.1 \ M$ દ્રાવણનો $pH$ કેટલો થશે? (એસિટિક એસિડનો વિયોજન અંશ $0.0132$ છે.)

$298 \ K$ તાપમાને $0.10 \ M$ મોનોએસિડિક બેઝનો $pH$ $9.0$ હોય,તો તે જ તાપમાને $K_{b}$ અને $pK_{b}$ નું મૂલ્ય અનુક્રમે કેટલું થાય?

બ્યુટીરિક એસિડ $(C_{3}H_{7}COOH)$ માટે $K_{a}$ નું મૂલ્ય $2 \times 10^{-5}$ છે. બ્યુટીરિક એસિડના $0.2 \ M$ દ્રાવણનો $pH$ $........... \times 10^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: $\log 2 = 0.30$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo