એક મોનોબેઝિક એસિડ માટે વિયોજન અચળાંક $10^{-4}$ છે. આ મોનોબેઝિક એસિડનો $pH$ કેટલો થશે? (જો $\%$ વિયોજન $= 2\,\%$ હોય)

  • A
    $3.2$
  • B
    $2$
  • C
    $2.3$
  • D
    $5$

Explore More

Similar Questions

જલીય દ્રાવણમાં કાર્બોનિક એસિડ માટે આયનીકરણ અચળાંકો $K_1 = 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે. કાર્બોનિક એસિડના સંતૃપ્ત $0.034 \ M$ દ્રાવણ માટે સાચું વિધાન પસંદ કરો.

એસીટીલસેલીસીલીક એસીડ (એસ્પિરિન) નો $pK_a$ $3.5$ છે. માનવ જઠરમાં જઠર રસનો $pH$ આશરે $2-3$ છે અને નાના આંતરડામાં $pH$ આશરે $8$ છે. એસ્પિરિન

જો $298 \ K$ તાપમાને $0.10 \ M$ મોનોબેઝિક એસિડનું $pH$ મૂલ્ય $5.0$ હોય,તો તે જ તાપમાને $p K_a$ નું મૂલ્ય કેટલું હશે?

$0.01 \ M$ નિર્બળ એસિડ $HX$ $(K_{a}=4 \times 10^{-10})$ નો $pH$ $5$ છે. હવે એસિડના દ્રાવણને પાણી સાથે મંદ કરવામાં આવે છે જેથી દ્રાવણનો $pH$ $6$ થાય છે. મંદ કરેલા નિર્બળ એસિડની નવી સાંદ્રતા $x \times 10^{-4} \ M$ છે. $x$ નું મૂલ્ય $...........$ (નજીકનો પૂર્ણાંક) છે.

એસેટિક એસિડ તેના $0.01 \ M$ દ્રાવણમાં $1.20 \%$ જેટલું વિયોજન પામે છે. તેના વિયોજન અચળાંકનું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo