નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?
વધુ વનસ્પતિ પ્લવકો અને ઓછા પ્રાણી પ્લવકો
સમાન વનસ્પતિ અને પ્રાણી પ્લવકો
ઓછા પ્રાણી પ્લવકો અને વધુ વનસ્પતિ પ્લવકો
ઓછા વનસ્પતિ પ્લવકો અને વધુ પ્રાણી પ્લવકો
આ પિરામિડનો સમાવેશ પરિસ્થિતિકીય પિરામિડમાં થતો નથી.
ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?
નિવસનતંત્રની કાર્યકીને પિરામિડનાં રૂપમાં દર્શાવતા કયાં પ્રકારના પિરામિડ હંમેશા સીધા જ પ્રાપ્ત થાય છે
તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.
કયા ત્રણ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો છે ? પરિસ્થિતિકીય તંત્ર(નિવસનતંત્રમાં રચના, કાર્ય અને શક્તિના સંદર્ભમાં કઈ માહિતી ભારપૂર્વક જણાવે છે.)