$P_1, P_2, P_3, P_4$ અને $P_5$ એમ પાંચ વ્યક્તિઓએ $+5 \ D$ પાવર ધરાવતા સમાન બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને વસ્તુ અંતર $(u)$ અને પ્રતિબિંબ અંતર $(v)$ અનુક્રમે $(25, 96), (30, 62), (35, 37), (45, 35)$ અને $(50, 32)$ નોંધ્યા છે. સાચું વિધાન ઓળખો.

  • A
    બધી વ્યક્તિઓ દ્વારા નોંધાયેલ રીડિંગ સાચા છે
  • B
    $P_3$ વ્યક્તિ દ્વારા નોંધાયેલ રીડિંગ ખોટું છે
  • C
    $P_3$ અને $P_2$ વ્યક્તિઓ દ્વારા નોંધાયેલ રીડિંગ ખોટા છે
  • D
    $P_4$ અને $P_5$ વ્યક્તિઓ દ્વારા નોંધાયેલ રીડિંગ ખોટા છે

Explore More

Similar Questions

લેન્સ માટે મોટવણી શોધો. કેન્દ્રલંબાઈ $25 \; cm$ છે.

સ્થળાંતરની રીતમાં,બહિર્ગોળ લેન્સ વસ્તુના બે અલગ-અલગ સ્થાન માટે વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જો બંને કિસ્સામાં પ્રતિબિંબની ઊંચાઈ $24 \,cm$ અને $6 \,cm$ હોય,તો વસ્તુની ઊંચાઈ ........ $cm$ છે.

જ્યારે બહિર્ગોળ લેન્સને હવામાં રાખવામાં આવે અને જ્યારે તેને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર $1: 2$ છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

$80 \,cm$ ઊંડાઈ ધરાવતા ખાલી પાત્રની બરાબર ઉપર એક પાતળો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવ્યો છે. આમ, પાત્રના તળિયે રાખેલા સિક્કાનું પ્રતિબિંબ લેન્સની $20 \,cm$ ઉપર રચાય છે. જો હવે પાત્રમાં $64 \,cm$ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે, તો પ્રતિબિંબનું નવું સ્થાન આશરે શું હશે? પાણીનો વક્રીભવનાંક $4/3$ લો.

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $(I)$: જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે છે,ત્યારે પ્રતિબિંબ લેન્સની બીજી બાજુએ વક્રતા કેન્દ્ર પર રચાય છે.
વિધાન $(II)$: અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo