નીચે બે વિધાનો આપ્યા છે :
વિધાન ($I$) : જ્યારે પ્રવાહ સમય સાથે બદલાતો હોય ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ ત્યારે જ પ્રમાણિત થાય જયારે વિદ્યુતયુંબકીય ક્ષેત્ર દ્વારા લઈ જવાતું વેગમાન ધ્યાનમાં લેવામાં આવે.
વિધાન ($II$) : એમ્પિયરનો પરિપથીય નિયમ બાયો-સાવર્ટના નિયમ ઉપર આધાર રાખતો નથી.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
વિધાન ($I$) સાચું છે પણ વિધાન ($II$) ખટુું છે.
બંને વિધાન ($I$) અને વિધાન ($II$) ખોટાં છે.
વિધાન ($I$) સાચું છે પણ વિધાન ($II$) ખટુું છે.
બંને વિધાન ($I$) અને વિધાન ($II$) સાચાં છે.
$r$ ત્રિજ્યા ધરાવતી અને $I$ પ્રવાહધારીત રીંગનાં કેન્દ્રથી $R$ અંતરે ચુંબકીયક્ષેત્ર કેટલું થશે?
$L$ લંબાઇ અને $I$ પ્રવાહધારિત તારને એક આંટામાં વાળી દેતાં,કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર $B$ છે.હવે આ તારને બે આંટામાં વાળતાં કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
સૂચિ $-I$ સૂચિ $-II$ ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો.
પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર $ 0.5 \times {10^{ - 5}}\,Wb{\rm{ - }}{m^{ - 2}} $ છે. $5.0\,cm$ ત્રિજયા ધરાવતી પ્રવાહધારિત રીંગના કેન્દ્ર પર ચુંબકીયક્ષેત્ર શૂન્ય કરવા માટે કેટલા.......$A$ પ્રવાહની જરૂર પડે?
$10$ સેમી ત્રિજ્યા અને $\frac{7}{2}\, A$ પ્રવાહ ધારીત બે લૂપને સમઅક્ષીય મૂકેલી છે, તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $10$ સેમી છે,તો $P$ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો.