નીચે બે વિધાનો આપ્યા છે :
વિધાન ($I$) : જ્યારે પ્રવાહ સમય સાથે બદલાતો હોય ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ ત્યારે જ પ્રમાણિત થાય જયારે વિદ્યુતયુંબકીય ક્ષેત્ર દ્વારા લઈ જવાતું વેગમાન ધ્યાનમાં લેવામાં આવે.
વિધાન ($II$) : એમ્પિયરનો પરિપથીય નિયમ બાયો-સાવર્ટના નિયમ ઉપર આધાર રાખતો નથી.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
વિધાન ($I$) સાચું છે પણ વિધાન ($II$) ખટુું છે.
બંને વિધાન ($I$) અને વિધાન ($II$) ખોટાં છે.
વિધાન ($I$) સાચું છે પણ વિધાન ($II$) ખટુું છે.
બંને વિધાન ($I$) અને વિધાન ($II$) સાચાં છે.
બાયૉ-સાવરના નિયમની મદદથી ચુંબકીયક્ષેત્ર ${\rm{d\vec B}}$ ની દિશા કેવી રીતે જાણી શકાય છે ? તે જણાવો ?
આકૃતિમાં $P$ બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. વક્ર ભાગ બે લાંબા સીધા તાર સાથે જોડાયેલ અર્ધવર્તુળ છે.
$R$ જેટલી સમાન ત્રિજયા ધરાવતી બે રિંંગોના સમતલ એકબીજાને લંબ હોય તેમ સમકેન્દ્રીય છે. તેમના વહેતા વિદ્યુતપ્રવાહો અનુક્રમે $I$ અને $2I$ છે. તેમના કેન્દ્ર પર પરિણામી પ્રેરિત ચુંબકીયક્ષેત્ર કેટલું હશે?
હાઇડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોન તેના ન્યુકિલયસને ફરતે $6.76 \times 10^6\,ms ^{-1}$ ઝડપથી $0.52 \mathring A$ ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરે છે. હાઈડ્રોજન પરમાણુના ન્યુકિલયસમા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર ..... $T$ છે.