ફાઈટ-ઓર-ફ્લાઈટ (લડો અથવા ભાગો) પ્રતિક્રિયાઓ શેનું સક્રિયકરણ કરે છે?

  • A
    પેરાથાયરોઇડ ગ્રંથિઓ,જે ચયાપચયના દરમાં વધારો કરે છે
  • B
    કિડની,જે રેનિન-એન્જિયોટેન્સિન-એલ્ડોસ્ટેરોન માર્ગને દબાવે છે
  • C
    એડ્રિનલ મેડ્યુલા,જે એપિનેફ્રાઇન અને નોર-એપિનેફ્રાઇનના સ્ત્રાવમાં વધારો કરે છે
  • D
    સ્વાદુપિંડ,જે રુધિરમાં શર્કરાના સ્તરમાં ઘટાડો કરે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો $BP$ (રુધિરનું દબાણ) પર સીધી અસર કરે છે?
$I.$ થાઇમોસિન
$II.$ $PRL$
$III.$ $MSH$
$IV.$ એડ્રિનાલિન
$V.$ નોર-એડ્રિનાલિન
સાચી જોડી ધરાવતો વિકલ્પ પસંદ કરો.

એડ્રિનલ કોર્ટેક્સનું મિનરલોકોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવ જે $Na^+$ નું પુનઃશોષણ અને $K^+$ નું ઉત્સર્જન પ્રેરે છે,તે કયું છે?

કયા અંતઃસ્ત્રાવોને કટોકટીના અંતઃસ્ત્રાવો (emergency hormones) તરીકે ઓળખવામાં આવે છે?

$Cushing$ સિન્ડ્રોમ (કુશીંગ રોગ) નીચેનામાંથી કઈ ગ્રંથિની ખામી સાથે સંબંધિત છે?

એક વ્યક્તિ ખાલી ઓરડામાં પ્રવેશતા અચાનક તેની જમણી બાજુએ સાપને જુએ છે. તેના ચેતા-અંતઃસ્ત્રાવી તંત્રમાં નીચેનામાંથી શું થવાની સંભાવના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo