લડો યા ભાગોની સ્થિતિના કારણે .

  • [NEET 2014]
  • A

    પેરાથાઇરોઇડ ગ્રંથિ - ચયાપચયનો દર વધે.

  • B

    મૂત્રપિંડ - રેનીન એન્જિયોટેન્સીનોજન - આહોસ્ટેરોનન માર્ગને અવરોધે

  • C

    એડિનાલિન મસ્જક -એપીનેફ્રિન અને નોર-એપીનેફ્રિનનો સ્રાવ પ્રેરાય.

  • D

    સ્વાદુપિંડ -રુધિરમાં ગ્યુકોઝનું પ્રમાણ ઘટે.

Similar Questions

યૌવનારંભ દરમિયાન શરીર પરના વાથ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્તનો ભાગ ભજવતો અંત:સ્ત્રાવ છે.

તમે ડર લાગે એવી ફિલ્મ જોવો છો અને નોંધ કરો છો કે તમારા હૃદયના ધબકારા ઝડપી અને મોઢું સુકાઈ જાય છે તેનું કારણ શું હોઈ શકે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ $Na^+$ નાં પુનઃશોષણ અને તેની સાથે $K^+$ નાં ઉત્સર્જનનું નિયંત્રણ કરે છે?

કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ સમયમાં ભાગવા $(FLIGHT)$ ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે પ્રેરિત કરે છે?

એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?