માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...

  • [NEET 2016]
  • A

    અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોનિમાર્ગમાં વહન પામે.

  • B

    અંડકોષ મુક્ત થવાના $48$ કલાકમાં શુક્રકોષો ગર્ભાશયના મુખમાં વહન પામે છે.

  • C

    અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયના મુખ તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.

  • D

    અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા-સંયોજક જોડાણ તરફ વહન પામે.

Similar Questions

ફલિતાંડના વિભાજનથી બનતા ગર્ભકોષ્ઠી કોષોની પ્રક્રિયાને શું કહે છે ?

સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?

  • [NEET 2021]

વૈજ્ઞાનિક કારણ આપો : ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. 

ગર્ભસ્થાપનની ક્રિયા વર્ણવો.

માણસના ફલિતાંડના વિખંડન બાબતમાં સાચું શું છે ?

  • [AIPMT 1994]