માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...
અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોનિમાર્ગમાં વહન પામે.
અંડકોષ મુક્ત થવાના $48$ કલાકમાં શુક્રકોષો ગર્ભાશયના મુખમાં વહન પામે છે.
અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયના મુખ તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.
અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા-સંયોજક જોડાણ તરફ વહન પામે.
ફલિતાંડના વિભાજનથી બનતા ગર્ભકોષ્ઠી કોષોની પ્રક્રિયાને શું કહે છે ?
સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?
વૈજ્ઞાનિક કારણ આપો : ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે.
ગર્ભસ્થાપનની ક્રિયા વર્ણવો.
માણસના ફલિતાંડના વિખંડન બાબતમાં સાચું શું છે ?