માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...
અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોનિમાર્ગમાં વહન પામે.
અંડકોષ મુક્ત થવાના $48$ કલાકમાં શુક્રકોષો ગર્ભાશયના મુખમાં વહન પામે છે.
અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયના મુખ તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.
અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા-સંયોજક જોડાણ તરફ વહન પામે.
નીચે આપેલ આકૃતિને ઓળખો.
મોરૂલા અવસ્થા બનવા સુધીમાં ફલીત અંડકોષ કેટલી વાર વિખંડન દર્શાવે છે ?
માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
શુક્રકોષ અને અંડકોષમાં ........ હોય છે.