માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...
અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોનિમાર્ગમાં વહન પામે.
અંડકોષ મુક્ત થવાના $48$ કલાકમાં શુક્રકોષો ગર્ભાશયના મુખમાં વહન પામે છે.
અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયના મુખ તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.
અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા-સંયોજક જોડાણ તરફ વહન પામે.
અંત:કોષસમુહ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ફલન એ સાચી રીતે કોનું જોડાણ છે ?
વિખંડન દરમિયાન કોષોની બાબતમાં શું સાચું છે ?
ગર્ભનું ગર્ભાશયમાં સ્થાપન કોણ કરાવે છે ?
માનવમાં ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયા વિશે નોંધ લખો.