માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...

  • [NEET 2016]
  • A

    અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોનિમાર્ગમાં વહન પામે.

  • B

    અંડકોષ મુક્ત થવાના $48$ કલાકમાં શુક્રકોષો ગર્ભાશયના મુખમાં વહન પામે છે.

  • C

    અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયના મુખ તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.

  • D

    અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા-સંયોજક જોડાણ તરફ વહન પામે.

Similar Questions

અંત:કોષસમુહ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફલન એ સાચી રીતે કોનું જોડાણ છે ?

વિખંડન દરમિયાન કોષોની બાબતમાં શું સાચું છે ?

  • [AIPMT 1991]

ગર્ભનું ગર્ભાશયમાં સ્થાપન કોણ કરાવે છે ?

માનવમાં ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયા વિશે નોંધ લખો.