માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...

  • [NEET 2016]
  • A

    અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થયા પછી તરત જ શુક્રકોષ યોનિમાર્ગમાં વહન પામે.

  • B

    અંડકોષ મુક્ત થવાના $48$ કલાકમાં શુક્રકોષો ગર્ભાશયના મુખમાં વહન પામે છે.

  • C

    અંડકોષ અને શુક્રકોષ એકસાથે ગર્ભાશયના મુખ તુંબિકા સંયોજક જોડાણ તરફ વહન પામે.

  • D

    અંડકોષ અને શુક્રકોષ એકસાથે ફેલોપિયન નળીના તુંબિકા-સંયોજક જોડાણ તરફ વહન પામે.

Similar Questions

નીચે આપેલ આકૃતિને ઓળખો.

મોરૂલા અવસ્થા બનવા સુધીમાં ફલીત અંડકોષ કેટલી વાર વિખંડન દર્શાવે છે ?

માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2010]

માણસમાં મોરૂલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

શુક્રકોષ અને અંડકોષમાં ........ હોય છે.