ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?
એડ્રીનલિન
ગ્લેકાગોન
ગેસ્ટ્રીન
થાયરૉક્સિન
પક્ષીઓ, માણસ અને અન્ય સસ્તન પ્રાણીઓમાં એન્ડોસ્ટીરોનનો સ્ત્રાવ દ્વારા ઉત્તેજિત કરવામાં આવે
આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?
ગ્લુકોઝનાં ચયાપચયનું નિયમન કરતો સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ ..... છે.
કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.