ભૂકંપના આંચકા અનુભવીને,બહુમાળી ઇમારતના સાતમા માળે રહેતો એક ગભરાયેલો રહેવાસી ઝડપથી દાદર ઉતરીને નીચે ભાગવા લાગે છે. કયા અંતઃસ્ત્રાવે આ ક્રિયા શરૂ કરી?

  • A
    એડ્રેનાલિન
  • B
    ગ્લુકાગોન
  • C
    ગેસ્ટ્રિન
  • D
    થાયરોક્સિન

Explore More

Similar Questions

એડ્રીનલ કોર્ટેક્સ (બાહ્યક) ને થયેલી ઈજા નીચેનામાંથી કોના સ્ત્રાવને અસર કરે તેવી શક્યતા નથી?

માદામાં ચહેરા પરનો સોજો,હાઈપરગ્લાયસેમિયા અને વાઈરિલિઝમ એ ..........ની લાક્ષણિકતા છે.

એડિસન રોગનું કારણ શું છે?

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવ મનુષ્યમાં તેના પ્રાથમિક કાર્યો ઉપરાંત બળતરા વિરોધી (anti-inflammatory) પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે અને રોગપ્રતિકારક પ્રતિભાવને દબાવે છે?

આપણા શરીરમાં,કયું સ્ટીરોઈડ પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સનું નિયમન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo