સંકરણમાં એક પિતૃના કણાભસૂત્રોમાં વિકૃતિ છે. આ કિસ્સામાં આ પિતૃને નર તરીકે લેવામાં આવે છે. વિશ્લેષણ દરમિયાન $F_2$ સંતતિમાં આ વિકૃતિ શેમાં જોવા મળે છે?
$\frac{1}{3}$ સંતતિમાં
કોઈ સંતતિમાં જોવા નહીં મળે.
બધી જ સંતતિમાં
$50\%$ સંતતિમાં
નરમાં પોલીડેકલટાઈલી એ ...... ની અસરથી થાય છે.
મેન્ડલનું તારણ પ્રથમ.....માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
નીચેનામાંથી કયું કોષરસીય આનુવંશિકતાનું ઉદાહરણ નથી?
જો નરના દૈહિક કોષો એક જ બારબોડી ધરાવે તો તેમનું જનીનીક બંધારણ ....... હશે.
પિતૃ કરતા સંકર સામાન્ય રીતે વધુ શકિતશાળી હોય છે, આ.......... ને લીધે હોય છે.