સંકરણમાં એક પિતૃના કણાભસૂત્રોમાં વિકૃતિ છે. આ કિસ્સામાં આ પિતૃને નર તરીકે લેવામાં આવે છે. વિશ્લેષણ દરમિયાન $F_2$ સંતતિમાં આ વિકૃતિ શેમાં જોવા મળે છે?

  • [AIPMT 2004]
  • A

    $\frac{1}{3}$ સંતતિમાં

  • B

    કોઈ સંતતિમાં જોવા નહીં મળે.

  • C

    બધી જ સંતતિમાં

  • D

    $50\%$ સંતતિમાં

Similar Questions

નરમાં પોલીડેકલટાઈલી એ ...... ની અસરથી થાય છે.

મેન્ડલનું તારણ પ્રથમ.....માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

નીચેનામાંથી કયું કોષરસીય આનુવંશિકતાનું ઉદાહરણ નથી?

જો નરના દૈહિક કોષો એક જ બારબોડી ધરાવે તો તેમનું જનીનીક બંધારણ ....... હશે.

પિતૃ કરતા સંકર સામાન્ય રીતે વધુ શકિતશાળી હોય છે, આ.......... ને લીધે હોય છે.