સંકરણમાં એક પિતૃના કણાભસૂત્રોમાં વિકૃતિ છે. આ કિસ્સામાં આ પિતૃને નર તરીકે લેવામાં આવે છે. વિશ્લેષણ દરમિયાન $F_2$ સંતતિમાં આ વિકૃતિ શેમાં જોવા મળે છે?

  • [AIPMT 2004]
  • A

    $\frac{1}{3}$ સંતતિમાં

  • B

    કોઈ સંતતિમાં જોવા નહીં મળે.

  • C

    બધી જ સંતતિમાં

  • D

    $50\%$ સંતતિમાં

Similar Questions

ડ્રોસોફિલા માં દૈહિક રંગસૂત્રોની સંખ્યા

માણસમાં બહુજનીનિક આનુવંશિકતા .... છે.

  • [AIPMT 1993]

સાચો વિકલ્પ પસંદ કરો. (મોનોસોમી સંદર્ભે)

કોષ વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોના છૂટાં પડવાની નિષ્ફળતાથી ઉદ્ભવતા ચિન્હો સંદર્ભે અસંગત પસંદ કરો.

પોલીટીન રંગસૂત્રો સૌપ્રથમ શેમાંથી શોધવામાં આવ્યા હતા ?

  • [AIPMT 1995]