સમજાવો કે $Cu^+$ આયન જલીય દ્રાવણોમાં શા માટે સ્થાયી હોતો નથી ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જલીયદ્રાવણમાં $Cu^+$ નું વિષમીકરણ થાય છે, એટલે કે

$2Cu_{(aq)}^ +  \to Cu_{(aq)}^{2 + } + C{u_{(s)}}$

આનું ${E^\Theta }$ મૂલ્ય અનુકૂળ છે. 

 

Similar Questions

મિશ્રધાતુઓ એટલે શું? અગત્યની મિશ્રધાતુ કે જે થોડી લેન્થેનોઇડ ધાતુઓ ધરાવે છે તેનું નામ આપો. તેના ઉપયોગો જણાવો.

સંક્રાંન્તિ ધાતુઓ અને તેમના એક્સાઇડનો ઉપયોગ ઔર્ધોગીક પ્રક્રિયામાં કઇ રીતે થાય છે ?

નીચેનામાંથી કયો આર્યન સૌથી સ્થિર સંકીર્ણ સંયોજન બનાવે છે ?

નીચેના પૈકી કઈ જોડીનું આયોનિક કદ લગભગ સમાન હશે ?

નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણમાં સૌથી સ્થાયી  છે?

(આણ્વિય નંબર  $Ti = 22, V = 23, Cr = 24, Mn = 25$)

  • [AIPMT 2007]