સમજાવો કે $Cu^+$ આયન જલીય દ્રાવણોમાં શા માટે સ્થાયી હોતો નથી ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જલીયદ્રાવણમાં $Cu^+$ નું વિષમીકરણ થાય છે, એટલે કે

$2Cu_{(aq)}^ +  \to Cu_{(aq)}^{2 + } + C{u_{(s)}}$

આનું ${E^\Theta }$ મૂલ્ય અનુકૂળ છે. 

 

Similar Questions

નીચે આપેલા વિધાન(નો) માંથી ક્યુ/ક્યાં સાયું/સાચા છે ?

$(A)$ $Cr$ ની ઈલેક્ટ્રોન સંરચના $[ Ar ] 3 d ^{5} 4 s ^{1}$ છે.

$(B)$ ચુંબકીય ક્વોન્ટમ આંકને ઋણ મૂલ્ય હોઈ શકે છે.

$(C)$ પરમાણુઓની ધરા અવસ્થામાં, કક્ષકો તેમની ચઢતી ઊર્જાઓને ક્રમમાં ભરાય છે.

$(D)$ નોડસની કુલ સંખ્યા $(n-2)$ વડે અપાય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2022]

દરેક સંક્રાંતિ શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં આયનીકરણ ઍન્થાલ્પીમાં શું ફેરફાર થાય છે ?

સંક્રાંતિ ધાતુઓ પરમાણુતાની ઉચ્ચ એન્થાલ્પી દર્શાવે છે  કારણ કે,

બધા $Zn( +II)$ સંયોજનો સફેદ છે કારણ કે

સંક્રાંતિ ધાતુના ક્ષારના જલીય દ્રાવણ ગુલાબીથી વાદળી રંગમાં રંગ બદલાય છે, જ્યારે તેમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે. રંગમાં ફેરફાર થવાના કારણે ક્યા છે?