સંક્રાંન્તિ ધાતુઓ અને તેમના એક્સાઇડનો ઉપયોગ ઔર્ધોગીક પ્રક્રિયામાં કઇ રીતે થાય છે ?

  • A

    ડીટરજન્ટ

  • B

    જંતુનાશકો

  • C

    ઉદ્દીપક

  • D

    એકપણ નહીં.

Similar Questions

કયા ક્ષારના જલીય દ્રાવણ રંગીન હશે?

$d-$ વિભાગના તત્વો માટે પ્રથમ આયનીકરણની ઉર્જા કયા ક્રમમાં છે ?

  • [AIIMS 2017]

ક્રોમાઈટ ખનીજમાં આયર્ન અને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો હશે ?

વેનેડિયમના એક ક્લોરો સંયોજનની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા $1.73\,\,BM$ છે. આ વેનેડિયમ ક્લોરાઈડનું સૂત્ર જણાવો.

  • [JEE MAIN 2014]

$MnF _4, MnF _3$ અને $MnF _2$ પૈકી પ્રબળ ઓકિસડેશન ક્ષમતા સાથેના સંયોજનનું સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $.....B.M.$ છે. (નજીકનો પૂર્ણાંક)

  • [JEE MAIN 2022]