સંક્રાંન્તિ ધાતુઓ અને તેમના એક્સાઇડનો ઉપયોગ ઔર્ધોગીક પ્રક્રિયામાં કઇ રીતે થાય છે ?

  • A

    ડીટરજન્ટ

  • B

    જંતુનાશકો

  • C

    ઉદ્દીપક

  • D

    એકપણ નહીં.

Similar Questions

પ્રથમ હરોળના સાપેક્ષમાં દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ તત્ત્વો પરસ્પર વધારે મળતાં આવે છે. સમજાવો. શાથી ?

નીચેનામાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા $5.93\, BM$  હશે ?

સંક્રાતિ ધાતુ આયનની ચુંબકીની ચુંબકીય ચાકમાત્રા $3.87\,B.M$  તેમાં કેટલા અયુગ્મીત ઇલેકટ્રોનની સંખ્યા હજર હોય છે.

વેનેડિયમ $(V)$, ક્રોમિયમ $(Cr)$ , મેંગેનીઝ $ (Mn)$ અને આયર્ન $(Fe) $   ની અણુ સંખ્યા અનુક્રમે$ 23,\, 24, \,25 $  $ 26 $  છે જે એક આમાં સૌથી વધુ બીજી આયનીકરણ એન્થાલ્પી હોવાની અપેક્ષા છે

  • [AIEEE 2003]

વિષમીકરણ પ્રક્રિયામાં ઑક્સિડેશન આંકમાં કયો ફેરફાર થાય છે ?