સંક્રાંન્તિ ધાતુઓ અને તેમના એક્સાઇડનો ઉપયોગ ઔર્ધોગીક પ્રક્રિયામાં કઇ રીતે થાય છે ?
ડીટરજન્ટ
જંતુનાશકો
ઉદ્દીપક
એકપણ નહીં.
પ્રથમ હરોળના સાપેક્ષમાં દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ તત્ત્વો પરસ્પર વધારે મળતાં આવે છે. સમજાવો. શાથી ?
નીચેનામાંથી કયા આયનની ચુંબકીય ચાકમાત્રા $5.93\, BM$ હશે ?
સંક્રાતિ ધાતુ આયનની ચુંબકીની ચુંબકીય ચાકમાત્રા $3.87\,B.M$ તેમાં કેટલા અયુગ્મીત ઇલેકટ્રોનની સંખ્યા હજર હોય છે.
વેનેડિયમ $(V)$, ક્રોમિયમ $(Cr)$ , મેંગેનીઝ $ (Mn)$ અને આયર્ન $(Fe) $ ની અણુ સંખ્યા અનુક્રમે$ 23,\, 24, \,25 $ $ 26 $ છે જે એક આમાં સૌથી વધુ બીજી આયનીકરણ એન્થાલ્પી હોવાની અપેક્ષા છે
વિષમીકરણ પ્રક્રિયામાં ઑક્સિડેશન આંકમાં કયો ફેરફાર થાય છે ?