બર્નુલીના સિદ્ધાંતની મદદથી લોહીનું વહન અને હાર્ટએટેક સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બર્નુલનો સિદ્ધાંત ધમનીમાં લોહીનું વહન સમજવવામાં મદદરૂપ છે.

ધમની તેની અંદરની દીવાલો પર પ્લાક (એક પ્રકારનો ચીકણો પદાર્થ) જમા થાય છે. તેથી ધમની સાંકડી થાય છે.

સાંકડા વિસ્તારમાંથી લોહીના વહનની ઝડપ વધે છે, જેથી અંદરના ભાગમાં દબાણ ધટે છે. બહારના દબાણના લીધે ધમની

ખૂબ દબાઈ જવાની $(Collapse)$ શક્યતા રહે છે.

હદ વધારે દબાણ લગાડીને ધમનીને ખોલવાનો પ્રયત્ન કરે છે અને લોહીને બળપૂર્વક ધકેલે છે. લોહી ખુલ્લા ભાગમાં ધસી જાય છે તેથી અંદરનું દબાણ ફરી ધટી જાય છે. આમ વારંવાર ધમની સંકોચાતી જાય છે. તેથી હાર્ટએટક આવે છે.

Similar Questions

જો વહનનો વેગ $4 \,m / s$ હોય તો વેલોસિટી હેડ .......... $m$ ?

એક પૂર્ણ રીતે ભરેલા બોઈગ વિમાનનું દળ $5.4 \times 10^5\,kg$ છે. તેની પાંખોનું કુલ ક્ષેત્રફળ $500\,m ^2$ છે. તે $1080\,km / h$ ની ઝડપે લેવલ (સમક્ષિતિજ) ઉડ્ડયન સ્થિતિમાં છે. જો હવાની ધનતા $1.2\,kg m ^{-3}$ હોય તો વિમાનની ઉપરની સપાટી આગળ, તેની નીચેની સપાટીની સરખામણીમાં, હવાની ઝડપમાં પ્રતિશત આાંશિક વધારો $.........$ થશે. $(g=10\;m / s ^2)$

  • [JEE MAIN 2023]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં પ્રવાહી ભરીને તેને પોતાની અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે છે. પાત્રની ત્રિજ્યા $5\, cm$ અને ભ્રમણની કોણીય ઝડપ $\omega\; rad \,s^{-1}$ છે. પાત્રની વચ્ચે અને પાત્રની સપાટી વચ્ચે ઊંચાઈનો ફેરફાર $h($ $cm$ માં)કેટલો હશે?

  • [JEE MAIN 2020]

વેન્યુરિમીટરમાં પહોળા વિભાગ પાસે તરલનો વેગ માપવાનું સમીકરણ દર્શાવો.

બર્નુલીના સમીકરણનું બંધન (ની મર્યાદા) જણાવો.