તાંબાના દરેક પરમાણુમાં એક મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. જો $1 \ mm$ વ્યાસ ધરાવતા તાંબાના તારમાં $1.1 \ A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો ડ્રિફ્ટ વેગ (આશરે) કેટલો હશે? (તાંબાની ઘનતા $= 9 \times 10^3 \ kg \ m^{-3}$ અને પરમાણુ ભાર $= 63$).

  • A
    $0.3 \ mm/s$
  • B
    $0.1 \ mm/s$
  • C
    $0.2 \ mm/s$
  • D
    $0.2 \ cm/s$

Explore More

Similar Questions

વિદ્યુત પ્રવાહ એ કોનામાં ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટને કારણે હોય છે?

એક તાંબાના તારમાં $1.344 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે, જેનો આડછેદનું ક્ષેત્રફળ $1 \, mm^2$ છે. જો પ્રતિ $cm^3$ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા $8.4 \times 10^{22}$ હોય, તો ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

એક તાંબાના તારનો આડછેદ ચોરસ છે,જેની બાજુનું માપ $2.0 \, mm$ છે. તેમાંથી $8 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે અને મુક્ત ઇલેક્ટ્રોનની ઘનતા $8 \times 10^{28} \, m^{-3}$ છે. તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે?

$3.14 \times 10^{-6} \, m^2$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને $20 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય તેવા સિલ્વરના તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે? (સિલ્વરનો પરમાણુભાર $= 108$,ઘનતા $= 10.5 \times 10^3 \, kg/m^3$ આપેલ છે). જવાબ $.......... \times 10^{-4} \, m/s$ માં શોધો.

$r$ ત્રિજ્યા ધરાવતા પરંતુ અલગ-અલગ દ્રવ્યના બે તારને શ્રેણીમાં જોડવામાં આવે છે. જો બંને તારમાં વિદ્યુતભાર વાહકોની ઘનતાનો ગુણોત્તર $1 : 4$ હોય,તો બંને તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo