ગ્લુકોઝના $1 \ m$ દ્રાવણ માટે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $2 \ K$ છે. સમાન દ્રાવકમાં ગ્લુકોઝના $2 \ m$ દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $2 \ K$ છે. $K_b$ અને $K_f$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $K_b = 1.5 K_f$
  • B
    $K_b = K_f$
  • C
    $K_b = 0.5 K_f$
  • D
    $K_b = 2 K_f$

Explore More

Similar Questions

નીચેનાને જોડો.
યાદી-$I$ યાદી-$II$
$(A)$ એઝિયોટ્રોપ $(I)$ $\Delta T_b = i K_b m$
$(B)$ હેન્રીનો નિયમ $(II)$ $p = K_H x$
$(C)$ ક્રાયોસ્કોપિક અચળાંક $(III)$ $\Delta T_f / m$
$(D)$ વોન્ટ હોફ અવયવ $(IV)$ રાઉલ્ટના નિયમથી વિચલન
$(V)$ $\pi = CRT$

સાચો જવાબ છે

ઠારબિંદુમાં અવનયનના પ્રયોગમાં:
$A.$ દ્રાવણનું બાષ્પદબાણ શુદ્ધ દ્રાવક કરતા ઓછું હોય છે
$B.$ દ્રાવણનું બાષ્પદબાણ શુદ્ધ દ્રાવક કરતા વધારે હોય છે
$C.$ ઠારબિંદુએ ફક્ત દ્રાવ્યના અણુઓ જ ઘન બને છે
$D.$ ઠારબિંદુએ ફક્ત દ્રાવકના અણુઓ જ ઘન બને છે

પાણીમાં ઓગળતા વાયુ માટે હેન્રીના નિયમ અંગેનું એકમાત્ર ખોટું વિધાન કયું છે?

$0.001 \ M$ $A_x B_y[Fe(CN)_6]$ ના ઠારબિંદુમાં અવનયન $5.58 \times 10^{-3} \ K$ છે. જો $Fe$ નો ઓક્સિડેશન આંક $+2$ હોય અને $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $A$ અને $B$ કેટાયન માટે શક્ય પ્રકારોની કુલ સંખ્યા કેટલી છે?

જ્યારે દ્રાવકમાં $0.1 \, m$ $CH_3COOH$ હાજર હોય,ત્યારે તે $0.75 \, ^oC$ ઉત્કલનબિંદુમાં ઉન્નયન દર્શાવે છે. એસિડ વિયોજન અચળાંક $(K_a)$ કેટલો હશે? (આપેલ છે: $K_b = 5 \, K \, kg \, mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo