ઠારબિંદુમાં અવનયનના પ્રયોગમાં:
$A.$ દ્રાવણનું બાષ્પદબાણ શુદ્ધ દ્રાવક કરતા ઓછું હોય છે
$B.$ દ્રાવણનું બાષ્પદબાણ શુદ્ધ દ્રાવક કરતા વધારે હોય છે
$C.$ ઠારબિંદુએ ફક્ત દ્રાવ્યના અણુઓ જ ઘન બને છે
$D.$ ઠારબિંદુએ ફક્ત દ્રાવકના અણુઓ જ ઘન બને છે

  • A
    માત્ર $A$ અને $D$
  • B
    માત્ર $B$ અને $C$
  • C
    માત્ર $A$ અને $C$
  • D
    માત્ર $A$

Explore More

Similar Questions

કોલમ-$I$ (વિવિધ દ્રાવણો)કોલમ-$II$ (તેમના ઠારબિંદુ)
$a$. $0.1 \ M \ BaCl_2$ દ્રાવણ$p$. $271 \ K$
$b$. $0.1 \ M \ NaCl$ દ્રાવણ$q$. $270 \ K$
$c$. $0.1 \ M \ K_3[Fe(CN)_6]$ દ્રાવણ$s$. $269 \ K$
$d$. $0.1 \ M \ Al_2(SO_4)_3$ દ્રાવણ$r$. $268 \ K$
આપેલ છે: $0.1 \ M$ સુક્રોઝ દ્રાવણનું ઠારબિંદુ $= 272 \ K$ અને પાણીનું ઠારબિંદુ $= 273 \ K$. મોલારિટી $=$ મોલાલિટી ધારો. નીચેનામાંથી કયો વિકલ્પ સાચી જોડ દર્શાવે છે?

$80^o C$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $520 \ mm \ Hg$ છે અને શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ $1000 \ mm \ Hg$ છે. જો $A$ અને $B$ નું મિશ્રણ $80^o C$ અને $1 \ atm$ દબાણે ઉકળતું હોય,તો મિશ્રણમાં $A$ ની મોલ ટકાવારી ........... હશે. $(1 \ atm = 760 \ mm \ Hg)$

$0.1 \, M$ મોનોબેઝિક એસિડનો $pH$ $2$ માપવામાં આવે છે. આપેલ તાપમાન $T \, K$ પર તેનું અભિસરણ દબાણ કેટલું હશે ($, RT$ માં)?

Difficult
View Solution

$10.0 \ kg$ પાણી ધરાવતા યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુ અને ઠારબિંદુ વચ્ચેનો તફાવત $100.2372 \ ^oC$ છે. તો દ્રાવણમાં કેટલા ગ્રામ યુરિયા ઓગળેલ હશે? (આપેલ છે: $K_b = 0.513 \ K \ kg \ mol^{-1}$,$K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યના આદર્શ દ્રાવણ માટે સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo