જ્યારે $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $0.2 \ K$ નો ઘટાડો થાય છે,તો તે દ્રાવ્યનું મોલર દળ ગણો. આપેલ છે: $K_{f} = 1.2 \ K \ kg \ mol^{-1}$.

  • A
    $55 \ g \ mol^{-1}$
  • B
    $60 \ g \ mol^{-1}$
  • C
    $65 \ g \ mol^{-1}$
  • D
    $70 \ g \ mol^{-1}$

Explore More

Similar Questions

$1 \ kg$ સુક્રોઝના $0.75 \ m$ જલીય દ્રાવણને $-4^{\circ} C$ સુધી ઠંડુ કરવામાં આવે છે. અલગ પડતા બરફનું પ્રમાણ ($g$ માં) કેટલું હશે? (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: $K_{f}(H_{2}O) = 1.86 \ K \ kg \ mol^{-1}$

એક પદાર્થનું આણ્વીય દળ ગણો જેનું પાણીમાં $7.0\%$ દળથી દ્રાવણ $-0.93\,^{\circ}C$ પર ઠરે છે. પાણીનો ક્રાયોસ્કોપિક અચળાંક $1.86\,^{\circ}C\,kg\,mol^{-1}$ છે. .......... $g\,mol^{-1}$.

$250 \ g$ પાણીમાં $62 \ g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10 \ ^\circ C$ સુધી ઠંડું કરવામાં આવે છે. જો પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો બરફ તરીકે અલગ પડેલા પાણીનો જથ્થો ($g$ માં) કેટલો હશે?

પાણીમાં કેન સુગરના $5 \%$ (દળથી) દ્રાવણનું ઠારબિંદુ $271 \, K$ છે. જો શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273.15 \, K$ હોય,તો પાણીમાં $5 \%$ ગ્લુકોઝના દ્રાવણનું ઠારબિંદુ ગણો.

જ્યારે $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $0.25 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવ્યનું મોલર દળ ગણો. આપેલ છે: $K_{f} = 1.2 \ K \ kg \ mol^{-1}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo