$250 \ g$ દ્રાવકમાં $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $= 60$) ઓગળતા તેના ઠારબિંદુમાં $0.01 \ ^{\circ}C$ નો ઘટાડો થાય છે. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક શોધો.

  • A
    $0.01$
  • B
    $0.001$
  • C
    $0.0001$
  • D
    $0.1$

Explore More

Similar Questions

$4 \,g$ અબાષ્પશીલ દ્રાવ્ય જેનું આણ્વીય દળ $126 \,g \,mol^{-1}$ છે, તેને $80 \,mL$ પાણીમાં ઓગાળતા મળતા દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો ગણો। $[$પાણીનો ઠારબિંદુ અવનયન અચળાંક $K_f = 1.86 \,K \,kg \,mol^{-1}]$ ($\text{K}$ માં)

$60 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા દ્રાવ્યનું દળ કેટલું હશે જ્યારે તેને $98 \ g$ દ્રાવકમાં ઓગાળતા તેના ઠારબિંદુમાં $0.2 \ K$ નો ઘટાડો થાય છે ($g$ માં)? (દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $1.71 \ K \ kg \ mol^{-1}$ છે)

$83 \ g$ ઇથિલિન ગ્લાયકોલને $625 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $...... \ K$ છે. (નજીકનો પૂર્ણાંક) [ઉપયોગ કરો: પાણીનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $= 1.86 \ K \ kg \ mol^{-1}$,પાણીનું ઠારબિંદુ $= 273 \ K$,પરમાણ્વીય દળ: $C = 12.0 \ u, O = 16.0 \ u, H = 1.0 \ u$]

$40 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g \ mol^{-1}$) ને $200 \ mL$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $..... \ K$ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1};$ પાણીની ઘનતા $= 1.00 \ g \ cm^{-3};$ પાણીનું ઠારબિંદુ $= 273.15 \ K$]

આપેલ છે કે $\Delta T_f$ એ $m$ મોલાલિટી ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણમાં દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો છે,તો $\lim_{m \to 0} \left( \frac{\Delta T_f}{m} \right)$ નું મૂલ્ય કોના બરાબર થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo