તફાવત આપો :

$(a)$ અંડકાવરણ અને બાહ્ય બીજાવરણ

$(b)$ બીજદેહશેષ અને ફલાવરણ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 અંડકાવરણો હવે સખત રક્ષણ આપનારાં બીજાવરણો છે

 ક્યારેક કેટલાંક બીજમાં જેમકે કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ (perisperm) કહે છે.

 બીજાશયની દીવાલ ફળની દીવાલમાં વિકાસ પામે છે, જેને ફલાવરણ (pericarp) કહે છે. 

Similar Questions

લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનનની વચ્ચે ભેદ સ્પષ્ટ કરો આ ઘટનાઓ દરમિયાન કયા પ્રકારનું કોષવિભાજન થાય છે ? આ બંને ઘટનાઓના અંતે નિર્માણ પામતી સંરચનાઓનાં નામ આપો.

પશ્ચફલન (Post fertilization) ઘટનાઓ એટલે શું ? તેના તબક્કા વર્ણવો.

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ દ્રીસદની

$2.$  અભ્ર્રુણપોષી બીજ (આલ્બ્યુમીન વગર)

આવૃત્ત બીજધારી વનસ્પતિના કોષની પ્લોઈડી કેવી હોય છે?

તફાવત આપો : પરાગાશય અને અંડાશય