બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્ય જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્યો નીચે મુજબ છે :

$(1)$ વધારાના અનામત ખોરાકનો સંગ્રહ કરવો.

$(2)$ બીજપત્રો ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કરે છે. જયારે પ્રદેહ ભ્રૂણપુટને પોષણ આપવાનું કાર્ય છે.

Similar Questions

પશ્ચફલન (Post fertilization) ઘટનાઓ એટલે શું ? તેના તબક્કા વર્ણવો.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]

નીચેનામાંથી ખોટુંવિધાન પસંદ કરો.

તફાવત આપો : નરજન્યુજનક અવસ્થા - માદાજન્યુજનક અવસ્થા

જો આવૃત બીજધારીનાં પ્રદેહકોષોનાં રંગસૂત્રની સંખ્યા $24 $ હોય, તો પરાગરજ, ભ્રૂણપોષ અને ભ્રૂણનાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે?