આવૃત બીજઘારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતાં ફેરફારોની યાદી દર્શાવો.
તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ
તફાવત આપો : લઘુબીજાણુધાની અને મહાબીજાણુધાની
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$પુંકેસર | $(i)$લઘુબીજાણુધાની |
$(b)$સ્ત્રીકેસર | $(ii)$લઘુબીજાણુપર્ણ |
$(c)$પરાગાશય | $(iii)$મહાબીજાણુધાની |
$(c)$અંડક | $(iv)$મહાબીજાણુપર્ણ |