બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્ય જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બીજપત્રો અને પ્રદેહ દ્વારા થતાં સામાન્ય કાર્યો નીચે મુજબ છે :

$(1)$ વધારાના અનામત ખોરાકનો સંગ્રહ કરવો.

$(2)$ બીજપત્રો ભ્રૂણને પોષણ આપવાનું કાર્ય કરે છે. જયારે પ્રદેહ ભ્રૂણપુટને પોષણ આપવાનું કાર્ય છે.

Similar Questions

આવૃત બીજઘારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતાં ફેરફારોની યાદી દર્શાવો. 

તફાવત આપો : પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ

તફાવત આપો : લઘુબીજાણુધાની અને મહાબીજાણુધાની

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • [NEET 2016]

યોગ્ય જોડકા જોડોઃ

વિભાગ $-I$ વિભાગ $-II$
$(a)$પુંકેસર $(i)$લઘુબીજાણુધાની
$(b)$સ્ત્રીકેસર $(ii)$લઘુબીજાણુપર્ણ
$(c)$પરાગાશય $(iii)$મહાબીજાણુધાની
$(c)$અંડક $(iv)$મહાબીજાણુપર્ણ