વિધાન $‘X’:$ અનાવૃત બીજધારી ભ્રૂણપોષનું નિર્માણ ફલન પહેલાં થાય છે.
વિધાન $‘Y’ :$ આવૃત બીજધારી બેવડું ફલન જોવા મળે છે
$A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
$A$ અને $R$ બંને સાચાં છે, જ્યારે $R$ એ $A$ ની સમજૂતી છે.
$A$ સાચું છે અને $R$ ખોટું છે.
$A$ ખોટું છે અને $R$ સાચું છે.
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ $PEN$ | $(1)$ હૃદયાકાર અવસ્થા |
$(b)$ $PEC$ | $(2)$ નાળીયેરનું પાણી |
$(c)$ બીજપત્ર | $(3)$ નાળીયેરનો સફેદગર કે માવો |
$(d)$ દ્વિદળી ભ્રુણ | $(4)$ વરૂથીકા |
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ દ્રીસદની
$2.$ અભ્ર્રુણપોષી બીજ (આલ્બ્યુમીન વગર)
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$પુંકેસર | $(i)$લઘુબીજાણુધાની |
$(b)$સ્ત્રીકેસર | $(ii)$લઘુબીજાણુપર્ણ |
$(c)$પરાગાશય | $(iii)$મહાબીજાણુધાની |
$(c)$અંડક | $(iv)$મહાબીજાણુપર્ણ |
આવૃત્ત બીજધારી વનસ્પતિના કોષની પ્લોઈડી કેવી હોય છે?