અસત્ય પસંદ કરો. (રેસિપ્રોકલ સંકરણ સંદર્ભે)

  • A

    અલીલો લીંગી રંગસૂત્રો કે દૈહિક રંગસૂત્રો ઉપર હાજર છે તે જાણવા.

  • B

     તે કોષકેન્દ્રીય લક્ષણોની અસરને દૂર કરવા વપરાય છે.

  • C

    બે વિરોધાભાસી જીનોટાઈપ ધરાવતા સજીવો - સંકળાયેલા છે. 

  • D

     દૈહિક લક્ષણો માટેનાં પરિણામો બદલાતા નથી.

Similar Questions

પિતૃ કરતા સંકર સામાન્ય રીતે વધુ શકિતશાળી હોય છે, આ.......... ને લીધે હોય છે.

ન્યુરોસ્પોરામાં ઉત્પન થતા $8$ આસ્કોસ્પોર્સમાંથી તેમની ગોઠવણી $2a : 4a : 2a$ દર્શાવે છે.

  • [AIPMT 1992]

બે વિરોધાભાસી સ્વરૂપ ધરાવતી, એક લક્ષણ સિવાય બાકીના તમામ લક્ષણ સરખા હોય, એવી કેટલી શુધ્ધ ઉછેરવાળી વટાણાની જાતિઓની જોડ મેન્ડલે પસંદ કરી હતી ? 

  • [NEET 2020]

બેટસન અને પ્યુનેટ દ્વારા કરવામાં આવેલા વટાણા પરનાં પ્રયોગોમાં લીધેલ વટાણાની જાતીનું નામ કયું?

$...(B)...$ ઉપર રહેલી જનીન જોડો વચ્ચે $...(A)...$ એ પુનઃસંયોજનનાં પ્રમાણ (આવૃત્તિ)નો ઉપયોગ કરી જનીનો વચ્ચેનાં અંતરનું માપન તથા રંગસૂત્રો ઉપર તેમની સ્થિતિનો મેપ બનાવ્યો.

$(A) \;\;\quad\;\;(B)$