અસત્ય પસંદ કરો. (રેસિપ્રોકલ સંકરણ સંદર્ભે)
અલીલો લીંગી રંગસૂત્રો કે દૈહિક રંગસૂત્રો ઉપર હાજર છે તે જાણવા.
તે કોષકેન્દ્રીય લક્ષણોની અસરને દૂર કરવા વપરાય છે.
બે વિરોધાભાસી જીનોટાઈપ ધરાવતા સજીવો - સંકળાયેલા છે.
દૈહિક લક્ષણો માટેનાં પરિણામો બદલાતા નથી.
પિતૃ કરતા સંકર સામાન્ય રીતે વધુ શકિતશાળી હોય છે, આ.......... ને લીધે હોય છે.
ન્યુરોસ્પોરામાં ઉત્પન થતા $8$ આસ્કોસ્પોર્સમાંથી તેમની ગોઠવણી $2a : 4a : 2a$ દર્શાવે છે.
બે વિરોધાભાસી સ્વરૂપ ધરાવતી, એક લક્ષણ સિવાય બાકીના તમામ લક્ષણ સરખા હોય, એવી કેટલી શુધ્ધ ઉછેરવાળી વટાણાની જાતિઓની જોડ મેન્ડલે પસંદ કરી હતી ?
બેટસન અને પ્યુનેટ દ્વારા કરવામાં આવેલા વટાણા પરનાં પ્રયોગોમાં લીધેલ વટાણાની જાતીનું નામ કયું?
$...(B)...$ ઉપર રહેલી જનીન જોડો વચ્ચે $...(A)...$ એ પુનઃસંયોજનનાં પ્રમાણ (આવૃત્તિ)નો ઉપયોગ કરી જનીનો વચ્ચેનાં અંતરનું માપન તથા રંગસૂત્રો ઉપર તેમની સ્થિતિનો મેપ બનાવ્યો.
$(A) \;\;\quad\;\;(B)$