વ્યાખ્યા / સમજૂતી આપો :

$1.$ જનીનવિધા (genetics)

$2.$ આનુવંશિકતા (Heredity) 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જનીનવિદ્યા : જીવવિજ્ઞાનની શાખા જે આનુવંશિકતા અને ભિન્નતાનાં વારસાગત લક્ષણોનો અભ્યાસ કરે છે.

આનુવંશિકતા [Heredity) : લક્ષણોનું પિતૃમાંથી સંતતિમાં વહન થવાની ઘટના.

Similar Questions

મેન્ડેલ દ્વારા અભ્યાસ પામેલા નીચે પ્રમાણેના બગીચાના વટાણાના કયા લક્ષણોને ગુમધર્મ પ્રચ્છન્ન છે?

મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલ નીચેના પૈકી કયું લક્ષણ બગીચાના વટાણામાં પ્રચ્છન્ન લક્ષણ ધરાવે છે?

મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .

ચાર રંગસુત્રોને ધ્યાનમાં લઈ મેન્ડેલે તેના પ્રયોગો માટે કેટલા લક્ષણોને દર્શાવ્યા હતા?

પ્રથમ જનીનશાસ્ત્રી/જનીનશાસ્ત્રના પિતા ......... હતા.

  • [AIPMT 1991]