મેન્ડેલ દ્વારા અભ્યાસ પામેલા નીચે પ્રમાણેના બગીચાના વટાણાના કયા લક્ષણોને ગુમધર્મ પ્રચ્છન્ન છે?
ચાર રંગસુત્રોને ધ્યાનમાં લઈ મેન્ડેલે તેના પ્રયોગો માટે કેટલા લક્ષણોને દર્શાવ્યા હતા?
મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .
આનુવંશિકતા એટલે .........
મેન્ડેલે કયા છોડ પર તેની શોધ કરી હતી?