મેન્ડેલ દ્વારા અભ્યાસ પામેલા નીચે પ્રમાણેના બગીચાના વટાણાના કયા લક્ષણોને ગુમધર્મ પ્રચ્છન્ન છે?

  • A

    અક્ષીય પુષ્પ સ્થાન

  • B

    બીજનો લીલો રંગ

  • C

    પોડનો લીલો રંગ

  • D

    બીજનો ગોળ આકાર

Similar Questions

શુદ્ધ સંવર્ઘિત વટાણાનો વંશક્રમ ....... દ્વારા મેળવી શકાય છે.

મેન્ડલના કાર્ય તેમજ સફળતા વિશે માહિતી આપો.

ભિન્નતા એેટલે .......

ચાર રંગસુત્રોને ધ્યાનમાં લઈ મેન્ડેલે તેના પ્રયોગો માટે કેટલા લક્ષણોને દર્શાવ્યા હતા?

મેન્ડલે પસંદ કરેલા વટાણાનાં લક્ષણોમાંથી કયું લક્ષણ પ્રચ્છન્ન અભીવ્યકિત દર્શાવે છે?