મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .

  • A

    બીજનો રંગ

  • B

    શીંગની લંબાઈ

  • C

    બીજનો આકાર

  • D

    પુષ્પનું સ્થાન

Similar Questions

આનુવંશિકતા એટલે .........

મેન્ડલેનાં પ્રયોગોમાં બીજાવરણનો રંગ, પુષ્પની પ્રકૃતિ, પુષ્પનું સ્થાન, પર્ણનો રંગ, પ્રકાંડની ઊંચાઇને.... કહે છે.

.....નાં કારણે મેન્ડલે વટાણાની વનસ્પતિને તેમનાં પ્રયોગ માટે પસંદ કરી.

મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .

  • [NEET 2015]

મેન્ડેલ દ્વારા વટાણાની શીંગના કેટલા લક્ષણો હતા?