નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ અધોજાયી પુષ્પ / ઊર્ધ્વસ્થ બીજાશય

$(ii)$ વરૂથિકા 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ પુષ્યમાં પુષ્પાસન શંકુ આકારનું બને તેથી બીજાશય સૌથી ઉપર ગોઠવાય છે. આવું બીજાશય ઊર્ધ્વસ્થ અને પુષ્પના બધા ભાગો બીજાશયની નીચેના ભાગથી ઉત્પન્ન થાય છે. આથી આવા પુષ્પને અધોજાયી કહે છે.

$(ii)$ એકદળી વનસ્પતિના ભૂણપ્રદેશમાં એક પાતળું ઢાલાકાર બીજપત્ર હોય છે તેને વરૂથિકા કહે છે,

Similar Questions

દ્વિગુચ્છી પુંકેસરો આમાં જોવા મળે છે :

  • [NEET 2021]

........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.

ઉપરિજાયી પુષ્પ .........માં આવેલા હોય છે.

નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :

અનિયમિત પુષ્પ

બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુનો અર્થ શું થાય છે ? પુષ્પોમાં દેખાતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસના નામ અને આકૃતિ દોરી વર્ણન કરો.