નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પર્ણસદેશ પ્રકાંડ
$(ii)$ વિરોહ
$(i)$ શુષ્કપ્રદેશમાં થતી વનસ્પતિ બાષ્પોત્સર્જનના નિયંત્રણ માટે પણ ખેરવે છે. આથી પર્ણોની ગેરહાજરીમાં પ્રકાંડ હરિતકણયુક્ત લીલું અને ઘણુંખરું ચપટું બને છે, પ્રકાશસંશ્લેષણ કરતા આવા પ્રકાંડને પસદંશ પ્રકાંડ કહેવાય છે.
$(ii)$ વિરોહહંસરાજ, સ્ટ્રોબેરી વગેરેમાં તલપ્રદેશમાંથી વિકસતી શાખાઓ ત્રાંસી કમાનાકારે વિકસી જમીનના સંપર્કમાં આવી નવા છોડનું સર્જન કરે છે. આ શાખાને વિરોહ કહે છે.
નીચે આપેલી આકૃતિને ઓળખો.
સાચાં વિધાનને ઓળખો:
$(a)$ સીટ્રસ અને બોગનવેલીઆમાં પર્ણિકા અણીદાર,સખત પ્રંકાડ કંટકમાં રૂપાંતરિત હોય છે.
$(b)$ કાકડી અને કોળા માં કક્ષકાલિકા,પાતળી અને કુતલાકાર પ્રંકાડસૂત્ર બનાવે છે.
$(c)$ ઓપુન્શીયામાં પ્રકાંડ ચપટુ અને માંસલ દળદાર (ફ્લેશી) હોય છે જે પર્ણનું કાર્ય કરવા રૂપાંતરિત હોય છે.
$(d)$રાઈઝોફોરામૂળની લંબવર્તી ઉધર્વ વૃદ્ધિ દર્શાવે છે જે શ્વસન માટે ઓક્સિજન મેળવવા મદદ કરે છે.
$(e)$ ઘાસ અને સ્ટ્રોબેરીમાં આંશિક હવાઈ (સબ એરીયલી) વૃદ્ધિ પામતા પ્રકંડ વાનસ્પતિક પ્રસર્જન (પ્રોપેગેશન) માં મદદ કરે છે.
પ્રકાંડ સૂત્ર કઈ વનસ્પતિમાં હાજર નથી.
સાચી જોડ પસંદ કરો.
વાનસ્પતિક પ્રસર્જન કેવા પ્રકારનું પ્રજનન છે ?