નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ પર્ણસદેશ પ્રકાંડ

$(ii)$ વિરોહ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ શુષ્કપ્રદેશમાં થતી વનસ્પતિ બાષ્પોત્સર્જનના નિયંત્રણ માટે પણ ખેરવે છે. આથી પર્ણોની ગેરહાજરીમાં પ્રકાંડ હરિતકણયુક્ત લીલું અને ઘણુંખરું ચપટું બને છે, પ્રકાશસંશ્લેષણ કરતા આવા પ્રકાંડને પસદંશ પ્રકાંડ કહેવાય છે.

$(ii)$ વિરોહહંસરાજ, સ્ટ્રોબેરી વગેરેમાં તલપ્રદેશમાંથી વિકસતી શાખાઓ ત્રાંસી કમાનાકારે વિકસી જમીનના સંપર્કમાં આવી નવા છોડનું સર્જન કરે છે. આ શાખાને વિરોહ કહે છે.

Similar Questions

નીચે આપેલી આકૃતિને ઓળખો.

સાચાં વિધાનને ઓળખો:

$(a)$ સીટ્રસ અને બોગનવેલીઆમાં પર્ણિકા અણીદાર,સખત પ્રંકાડ કંટકમાં રૂપાંતરિત હોય છે.

$(b)$ કાકડી અને કોળા માં કક્ષકાલિકા,પાતળી અને કુતલાકાર પ્રંકાડસૂત્ર બનાવે છે.

$(c)$ ઓપુન્શીયામાં પ્રકાંડ ચપટુ અને માંસલ દળદાર (ફ્લેશી) હોય છે જે પર્ણનું કાર્ય કરવા રૂપાંતરિત હોય છે.

$(d)$રાઈઝોફોરામૂળની લંબવર્તી ઉધર્વ વૃદ્ધિ દર્શાવે છે જે શ્વસન માટે ઓક્સિજન મેળવવા મદદ કરે છે.

$(e)$ ઘાસ અને સ્ટ્રોબેરીમાં આંશિક હવાઈ (સબ એરીયલી) વૃદ્ધિ પામતા પ્રકંડ વાનસ્પતિક પ્રસર્જન (પ્રોપેગેશન) માં મદદ કરે છે.

 

  • [NEET 2022]

પ્રકાંડ સૂત્ર કઈ વનસ્પતિમાં હાજર નથી.

સાચી જોડ પસંદ કરો.

વાનસ્પતિક પ્રસર્જન કેવા પ્રકારનું પ્રજનન છે ?