સ્વયં સ્થિરતાની વ્યાખ્યા આપો.
પરિસ્થિતિવિદ્યાની જાતે કુદરતી રીતે થતી જાળવણીનેને સ્વયં સ્થિરતા કહે છે. એટલે કે કોઈ પણ તંત્ર રચનાવ્યવસ્થા તેના પોતાના સ્વતંત્ર પ્રયત્નો દ્વારા જાળવે ત્યારે તેને સ્વયં સ્થિરતાવાળી પરિસ્થિતિવિદ્યા કહે છે.
જૈવ અને અજૈવ ઘટકો .......બનાવે છે.
પરિસ્થિતિ વિદ્યા એટલે ..........
કયાં મહત્વના હેતુથી વર્ષાઋતુ દરમિયાન કોયલનો ગાવાનો અવાજ સંભળાય છે ?
પરિસ્થિતિવિધાનો પાયાનો એકમ........છે.
ભારતીય પરિસ્થિતિીય વિધાના પિતા $......$ છે.