નીચેનામાંથી ભૂણપુટનો કયો કોષ ફલન પછીઆવૃત બીજધારીમાં છૂટો પડે છે?
બીજાશયનો દેહ, અહીંથી, અંડનાલ સાથે જોડાયેલ હોય છે :
સક્રિય મહાબીજાણુના કોષકેન્દ્રમાં ......... પછી સર્જાતા કોષકેન્દ્રો વિરૂદ્ધ ધ્રુવ તરફ ગતી કરે છે?
બીજાંડછેદ્રની નજીક આવેલા બીજકેન્દ્ર ધરાવતા અંડકન ...... તરીકે ઓળખવામાં આવે છે.
અંડકતલ પર રહેલા ત્રણ કોષો $.....P......$ નું નિર્માણ કરે, અંડકછિદ્ર પર રહેલા ત્રણ કોષો $.....Q.....$નું નિર્માણ કરે છે.
$\quad\quad\quad \quad \text { P } \quad\quad\quad \text { Q }$