વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ બીજદેહશેષ
$2.$ નાભિ (અંડકતલ) (chalaza)
બીજદેહશેષ (perisperm) $:$ કેટલાંક બીજમાં (કાળા મરી અને બીટ) પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ (perisperm) કહે છે.
અંડકતલ (chalava) $:$ અંડકના તલસ્થ ભાગે આવેલી રચનાને અંડકતલ કહે છે.
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ ગેઇટોનોગેમી
$2.$ ભ્રૂણમૂળ ચોલ
સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)
-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે.
- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.
- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.
- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.
$A$- પ્રાથમીક ભ્રૂણપોષ કોષમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે.
$R$- ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે.
તફાવત આપો : નરજન્યુજનક અવસ્થા - માદાજન્યુજનક અવસ્થા
સાચી શૃંખલા અંકિત કરો.