વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ બીજદેહશેષ
$2.$ નાભિ (અંડકતલ) (chalaza)
બીજદેહશેષ (perisperm) $:$ કેટલાંક બીજમાં (કાળા મરી અને બીટ) પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ (perisperm) કહે છે.
અંડકતલ (chalava) $:$ અંડકના તલસ્થ ભાગે આવેલી રચનાને અંડકતલ કહે છે.
વટાણાના $200/400$ બીજ ઉત્પન્ન કરવા માટે કેટલાં અર્ધીકરણ વિભાજન જરૂરી છે ?
ખોટું વિધાન પસંદ કરો.
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ પોષકસ્તર
$2.$ અંડકદંડ
આવૃત્ત બીજધારી વનસ્પતિના કોષની પ્લોઈડી કેવી હોય છે?
એકકીય અને દ્વિકીય રચનાઓને ઓળખો.
$I$ - મહાબીજાણુ માતૃકોષ $II$ - લઘુબીજાણુ માતૃકોષ
$III$ - અંડકોષ $IV$ - નરજન્યુ
$V$ - સહાયક કોષ $VI$ - ભ્રુણ
$VII$ - પ્રતિધ્રુવીયકોષ $VIII$ - ફલિતાંડ
$IX$ - મહાબીજાણુ $X$ - લઘુબીજાણુ
એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ