વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ બીજદેહશેષ

$2.$ નાભિ (અંડકતલ) (chalaza)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બીજદેહશેષ (perisperm) $:$ કેટલાંક બીજમાં (કાળા મરી અને બીટ) પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ (perisperm) કહે છે.

અંડકતલ (chalava) $:$ અંડકના તલસ્થ ભાગે આવેલી રચનાને અંડકતલ કહે છે.

Similar Questions

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ ગેઇટોનોગેમી

$2.$ ભ્રૂણમૂળ ચોલ

સાચો વિકલ્પ પસંદ કરો. ($T$=True, $F$=False)

-ઓટોગેમી પણ જનીનીક રીતે ઝેનોગેમી છે. 

- ધાસમાં પરાગનયન હવા દ્વારા થાય છે.

- જરાયુ બિજાશયની અંદર ગોઠવાયેલો હોય છે.

- પરાગરજને પ્રવાહી નાઈટ્રોજનમાં - $100^oC$ એ લાંબા સમય સુધી સંગ્રહીત કરી શકાય છે.

$A$- પ્રાથમીક ભ્રૂણપોષ કોષમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થાય છે.

$R$- ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે.

તફાવત આપો : નરજન્યુજનક અવસ્થા - માદાજન્યુજનક અવસ્થા

સાચી શૃંખલા અંકિત કરો.