વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ બીજદેહશેષ

$2.$ નાભિ (અંડકતલ) (chalaza)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બીજદેહશેષ (perisperm) $:$ કેટલાંક બીજમાં (કાળા મરી અને બીટ) પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે રહે છે. આવા સ્થાયી ચિરલગ્ન પ્રદેહને બીજદેહશેષ (perisperm) કહે છે.

અંડકતલ (chalava) $:$ અંડકના તલસ્થ ભાગે આવેલી રચનાને અંડકતલ કહે છે.

Similar Questions

વટાણાના $200/400$ બીજ ઉત્પન્ન કરવા માટે કેટલાં અર્ધીકરણ વિભાજન જરૂરી છે ?

  • [AIPMT 1993]

ખોટું વિધાન પસંદ કરો.

વ્યાખ્યા $/$ સમજૂતી આપો :

$1.$ પોષકસ્તર

$2.$ અંડકદંડ

આવૃત્ત બીજધારી વનસ્પતિના કોષની પ્લોઈડી કેવી હોય છે?

એકકીય અને દ્વિકીય રચનાઓને ઓળખો.

$I$ - મહાબીજાણુ માતૃકોષ $II$ - લઘુબીજાણુ માતૃકોષ

$III$ - અંડકોષ $IV$ - નરજન્યુ

$V$ - સહાયક કોષ $VI$ - ભ્રુણ

$VII$ - પ્રતિધ્રુવીયકોષ $VIII$ - ફલિતાંડ

$IX$ - મહાબીજાણુ $X$ - લઘુબીજાણુ

એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ