દલપત્ર અને બાહ્યબીજાવરણ ....... માં ખાદ્ય ભાગ છે.
અખરોટ અને આમલી
ફણસી અને નાળિયેર
કાજુ અને લીચી
મગફળી અને દાડમ
શુષ્ક - અસ્ફોટનશીલ, એક જ બીજયુક્ત ફળ, ક્રિકેસરી - યુકત સ્ત્રીકેસરી, અધઃસ્થ અંડાશયમાંથી …...
શણનું કુળ કયું છે?
કૂટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનો લાક્ષણિક ગુણધર્મ છે?
જ્યારે ક્રુસીફેરી વનસ્પતિઓને દળવામાં આવે, કે ખાંડવામાં આવે ત્યારે .....ની હાજરીને કારણે તીવ્ર વાસ ઉત્પન્ન થાય છે.
મુક્દલા એટલે...