વાયુઓને આદર્શ ગણીને,$3$ મોલ કાર્બન ડાયોક્સાઇડ અને $2$ મોલ ઓક્સિજનના વાયુ મિશ્રણ માટે $\gamma = \frac{C_P}{C_V}$ નું મૂલ્ય કેટલું થશે? $(\gamma_{O_2} = 1.4, \gamma_{CO_2} = 1.3)$

  • A
    $1.37$
  • B
    $1.34$
  • C
    $1.55$
  • D
    $1.63$

Explore More

Similar Questions

બે વાયુઓ $A$ અને $B$ કે જે સમાન દબાણ $P$,કદ $V$ અને નિરપેક્ષ તાપમાન $T$ ધરાવે છે,તેમને મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્રણનું કદ $V$ અને તાપમાન $T$ હોય,તો મિશ્રણનું દબાણ કેટલું હશે?

એક વાયુમિશ્રણમાં $T$ નિરપેક્ષ તાપમાને $2$ મોલ ઓક્સિજન અને $4$ મોલ આર્ગોન છે. તમામ કંપન મોડ્સને અવગણતા,વાયુઓના મિશ્રણની કુલ આંતરિક ઉર્જા કેટલી થાય ($RT$ માં)?

ટેબલ પર મૂકેલા બે દઢ બોક્ષમાં જુદા જુદા આદર્શ વાયુઓ ભરેલા છે. બોક્ષ $A$ એ $T_0$ તાપમાને $1 \text{ mole}$ નાઈટ્રોજન ધરાવે છે. જ્યારે બોક્ષ $B$ એ $(7/3) T_0$ તાપમાને $1 \text{ mole}$ હિલિયમ ધરાવે છે. આ બંને બોક્ષને એકબીજા સાથે ઉષ્મીય સંપર્કમાં મૂકવામાં આવે છે અને બંનેનું તાપમાન સમાન થાય ત્યાં સુધી ઉષ્માનું વહન થાય છે. (બોક્ષની ઉષ્મા ક્ષમતા અવગણો). વાયુનું અંતિમ તાપમાન $T_f$ એ $T_0$ ના સ્વરૂપમાં દર્શાવો.

Difficult
View Solution

$T_1$ તાપમાને રહેલા વાયુના $N_1$ અણુઓને $T_2$ તાપમાને રહેલા $N_2$ અણુઓ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું પરિણામી તાપમાન કેટલું હશે?

$T_1$ અને $T_2$ તાપમાને રહેલા બે આદર્શ વાયુઓને મિશ્ર કરવામાં આવે છે. જો ઉર્જાનો કોઈ વ્યય થતો ન હોય અને વાયુઓના મોલની સંખ્યા અનુક્રમે $n_1$ અને $n_2$ હોય,તો મિશ્રણનું તાપમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo