આપેલ વિધાન ધ્યાનથી જુઓ અને તેનું નિષેધ કરો.

" મેચ તોજ રમાશે જો વાતાવરણ સારું હશે અને મેદાન ભીનું નહીં હોય."

  • [JEE MAIN 2021]
  • A

    " મેચ રમાશે નહીં અને વાતાવરણ સારું નહીં હોય અને મેદાન ભીનું હોય."

  • B

    જો  મેચ રમાશે નહીં તો  વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય.

  • C

    " મેચ રમાશે નહીં અથવા વાતાવરણ સારું  હોય અને મેદાન ભીનું નહી હોય."

  • D

    " મેચ રમાશે અને વાતાવરણ સારું નહીં હોય અથવા મેદાન ભીનું હોય."

Similar Questions

આપેલ વિધાનનું નિષેધ કરો : - 

"દરેક $M\,>\,0$ માટે  $x \in S$ અસ્તિત્વ ધરાવે કે જેથી $\mathrm{x} \geq \mathrm{M}^{\prime \prime} ?$

  • [JEE MAIN 2021]

‘‘જો સંખ્યાને $15$ વડે ભાગી શકાય તો તેને $5$ અને $3$ વડે પણ ભાગી શકાય’’ આ વિધાનનું નિષેધ

વિધાન $((A \wedge(B \vee C)) \Rightarrow(A \vee B)) \Rightarrow A$ નું નિષેધ $.........$ છે.

  • [JEE MAIN 2023]

જો નીચે આપેલા બે વિધાનો :

$\left( S _{1}\right):( q \vee p ) \rightarrow( p \leftrightarrow \sim q )$ એ નિત્ય સત્ય છે 

$\left( S _{2}\right): \sim q \wedge(\sim p \leftrightarrow q )$ એ નિત્ય અસત્ય છે 

હોય તો 

  • [JEE MAIN 2020]

આપેલ પૈકી ક્યૂ વિધાન $\mathrm{p} \wedge \sim \mathrm{q}$ ને સમતુલ્ય થાય $?$

  • [JEE MAIN 2021]