નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
વિધાન-$I$: જો ઉષ્મીય ઉર્જા આંતરઆણ્વિય બળો કરતા વધારે હોય,તો પદાર્થ વાયુ અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે.
વિધાન-$II$: અચળ તાપમાને,આદર્શ વાયુની ઘનતા તેના દબાણના સમપ્રમાણમાં હોય છે.
સાચો જવાબ છે:

  • A
    વિધાન-$I$ સાચું છે,પરંતુ વિધાન-$II$ સાચું નથી
  • B
    વિધાન-$I$ સાચું નથી,પરંતુ વિધાન-$II$ સાચું છે
  • C
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા છે
  • D
    વિધાન-$I$ અને વિધાન-$II$ બંને સાચા નથી

Explore More

Similar Questions

રસાયણશાસ્ત્રીઓ માટે દ્રવ્યની ભૌતિક અવસ્થાઓને નિયંત્રિત કરતા નિયમો સમજવા શા માટે જરૂરી છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વાયુ $A$ ની ઘનતા $B$ કરતા બમણી છે. $A$ નું આણ્વીય દળ $B$ કરતા અડધું છે. $A$ અને $B$ ના આંશિક દબાણનો ગુણોત્તર કેટલો છે?

જો હાઇડ્રોજન વાયુ $1 \ atm$ દબાણે લાંબી સાંકડી નળીમાંથી $5 \ s$ માં $10.5 \ cm$ અંતર કાપે,તો ઓક્સિજન વાયુ $2 \ atm$ દબાણે $5 \ s$ માં કેટલું અંતર ($cm$ માં) કાપશે?

Difficult
View Solution

હાઇડ્રોજન અને હિલિયમનું $10 \ g$ મિશ્રણ $0.0125 \ m^{3}$ ક્ષમતા ધરાવતા પાત્રમાં $6 \ bar$ અને $27^{\circ}C$ તાપમાને રાખેલું છે. મિશ્રણમાં હિલિયમનું દળ $g$ માં કેટલું હશે? (નજીકનો પૂર્ણાંક) આપેલ છે: $R = 8.3 \ J \ K^{-1} \ mol^{-1}$ ($H$ અને $He$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $1 \ u$ અને $4 \ u$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo