નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ત્રણેય અવસ્થાઓમાં અણુઓ યાદચ્છિક સ્થાનાંતરીય ગતિ ધરાવે છે.
  • B
    વાયુઓને પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વિના ઘન પદાર્થમાં રૂપાંતરિત કરી શકાતા નથી.
  • C
    પ્રવાહી અને વાયુઓનો એક સામાન્ય ગુણધર્મ સ્નિગ્ધતા (viscosity) છે.
  • D
    બોઈલના નિયમ મુજબ,અચળ $T$ પર $V/P$ અચળ રહે છે.

Explore More

Similar Questions

આપેલ તાપમાને વાયુ $A$ નો અણુભાર $4$ છે. જો તે વાયુ $B$ કરતા $3$ ગણી ઝડપથી વિસરણ પામતો હોય,તો વાયુ $B$ નો અણુભાર કેટલો થશે?

નીચેનામાંથી કયું સુપર ફ્લુઈડ છે?

જો $4 \ g$ ઓક્સિજન સમાન પરિસ્થિતિ હેઠળ એક સાંકળા છિદ્રમાંથી પ્રસરણ પામે,તો કેટલા ગ્રામ હાઇડ્રોજન પ્રસરણ પામશે?

$H_{2(g)}$ અને $He_{(g)}$ ના સમાન દળને અચળ તાપમાને પાત્રમાં બંધ કરવામાં આવે છે. $H_2$ અને $He$ ના આંશિક દબાણનો ગુણોત્તર કેટલો થશે?

વિધાન: પ્રેશર કુકરનો ઉપયોગ રસોઈનો સમય ઘટાડે છે.
કારણ: ઊંચા દબાણે રસોઈ ઝડપથી થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo