કાચ (વક્રીભવનાંક $1.5$) માંથી બનેલી જાડા તળિયાવાળી એક ટાંકી ધ્યાનમાં લો. તે $\mu$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી ભરેલી છે. એક વિદ્યાર્થી નોંધે છે કે,પ્રવાહીમાં પ્રવેશતા પ્રકાશના કિરણ માટે આપાતકોણ $i$ (આકૃતિ જુઓ) ગમે તે હોય,પ્રવાહી-કાચની સપાટી પરથી પરાવર્તિત થતો પ્રકાશ ક્યારેય સંપૂર્ણપણે ધ્રુવીભૂત થતો નથી. આ સ્થિતિ માટે,$\mu$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે?

  • A
    $\sqrt{\frac{5}{3}}$
  • B
    $\frac{3}{\sqrt{5}}$
  • C
    $\frac{5}{\sqrt{3}}$
  • D
    $\frac{4}{3}$

Explore More

Similar Questions

જ્યારે અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ હવા માંથી કાચ $(n = 1.5)$ પર ધ્રુવીભવન કોણે આપાત થાય છે,ત્યારે:

એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ કાચની સપાટી પર બ્રુસ્ટરના ખૂણે આપાત થાય છે. તો

પાણી માટે પોલરાઇઝિંગ એંગલ (ધ્રુવીભવન કોણ) $53^\circ 4'$ છે. જો પ્રકાશ આ ખૂણે પાણીની સપાટી પર આપાત થાય અને પરાવર્તિત થાય, તો વક્રીભવન કોણ કેટલો હશે?

માધ્યમનો વક્રીભવનાંક એ ધ્રુવીભવન કોણના ટેન્જન્ટ (tangent) બરાબર હોય છે. આ નિયમને શું કહેવાય છે?

પ્રકાશનું એક કિરણ ધ્રુવીભવન કોણ (polarising angle) પર આપાત થાય છે જેથી તેનું વિચલન $24^{\circ}$ છે. તો આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo