પ્રકાશનું એક કિરણ ધ્રુવીભવન કોણ (polarising angle) પર આપાત થાય છે જેથી તેનું વિચલન $24^{\circ}$ છે. તો આપાતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $24$
  • B
    $57$
  • C
    $66$
  • D
    $90$

Explore More

Similar Questions

કોઈ માધ્યમ માટે પોલરાઈઝેશનનો ખૂણો $60^o$ છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ (critical angle) કેટલો હશે?

પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આપાત થાય છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટેનો ક્રાંતિકોણ $\theta_{iC}$ છે અને બ્રુસ્ટરનો આપાતકોણ $\theta_{iB}$ છે,જેથી $\sin \theta_{iC} / \sin \theta_{iB} = \eta = 1.28$ થાય છે. બે માધ્યમોનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો હશે?

પાણી પર કેટલા આપાતકોણ $i$ એ પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણ રીતે સમતલ ધ્રુવીભૂત થશે ($^\circ$ માં)? (પાણીનો વક્રીભવનાંક $\mu = 1.33$ આપેલ છે)

પ્રકાશનું એક કિરણ $AO$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના સ્લેબ $(\mu = 1.54)$ પર આપાત થાય છે. પરાવર્તિત કિરણ $OB$ ને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે. ફરતા નિકોલ પ્રિઝમ દ્વારા જોતા,આપણને જણાય છે કે $(\tan 57^{\circ} = 1.54)$.

Difficult
View Solution

જ્યારે અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ હવા માંથી કાચ $(n = 1.5)$ પર ધ્રુવીભવન કોણે આપાત થાય છે,ત્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo