જ્યારે અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ હવા માંથી કાચ $(n = 1.5)$ પર ધ્રુવીભવન કોણે આપાત થાય છે,ત્યારે:

  • A
    પરાવર્તિત કિરણ $100$ ટકા ધ્રુવીભૂત હોય છે
  • B
    પરાવર્તિત અને વક્રીભૂત કિરણો આંશિક રીતે ધ્રુવીભૂત હોય છે
  • C
    $(A)$ માટેનું કારણ એ છે કે લગભગ બધો જ પ્રકાશ પરાવર્તિત થાય છે
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

આપેલ માધ્યમ માટે, પોલરાઇઝિંગ એંગલ (ધ્રુવીભવન કોણ) $60^o$ છે. આ માધ્યમ માટે ક્રાંતિકોણ (critical angle) કેટલો હશે?

હવામાં પ્રકાશનો વેગ $3 \times 10^8 \, ms^{-1}$ છે અને પાણીમાં તેનો વેગ $2.2 \times 10^8 \, ms^{-1}$ છે. તો પોલરાઇઝિંગ આપાતકોણ .......$^o$ છે.

જો હવા-કાચના આંતરપૃષ્ઠ માટે પોલરાઇઝિંગ કોણ $56.3^o$ હોય,તો કાચમાં વક્રીભવન કોણ કેટલો હશે ($^o$ માં)?

એક ચોક્કસ માધ્યમનો ક્રાંતિકોણ ${\sin ^{ - 1}}\left( {\frac{3}{5}} \right)$ છે. તો ધ્રુવીભવન કોણ કેટલો હશે?

એક અધ્રુવીભૂત પ્રકાશ હવામાંથી $\mu$ વક્રીભવનાંક ધરાવતા ઘટ્ટ માધ્યમની સીમા પર ધ્રુવીભવન કોણ $i_p$ પર આપાત થાય છે. નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo