મરૂસંચક્ર અનુક્રમણમાં શરૂઆતમાં ફેરફારથી અંતમાં પર્યાવરણ સાથે મહત્તમ સંતુલન ધરાવતી community (જાતિ સમુદાય) અસ્તિત્વમાં આવે છે જેને.......... કહે છે.
અનુક્રમિક સમાજ
અગ્રણી જાતિ
જલીય સમાજ
ચરમ સમાજ
નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?
નીચેના પૈકી ક્યું નિવસનતંત્રનું કાર્યકારી પાસુ છે?
$PAR$ (પ્રકાશસંશ્લેષણ માટે સક્રિય વિકિરણ) ના કેટલા ટકાનું વનસ્પતિ દ્વારા શોષણ થાય છે?
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?
યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$. સંભાવ્ય વૃદ્ધિ | $I$. અમર્યાદિત સ્લોત પ્રાપ્યતાની સ્થિતિ |
$B$. ચરઘાતાંકીય વૃદ્ધિ | $II$.મર્યાદિત સ્રોત પ્રાપ્યતાની સ્થિતિ |
$C$. વિસ્તારિત વયના પિરામિડ | $III$.પ્રજનન વય અને પ્રજનન વય પછીની ઉંમર જૂથના સજીવો કરતાં પ્રજનનવય પહેલાના સજીવોની ટકાવારી વધારે હોય છે. |
$D$. સ્થાયી વય પિરામિડ | $IV$.પ્રજનન વય પહેલાના સજીવોની ટકાવારી અને પ્રજનન વય જૂથના વ્યક્તિઓની ટકાવારી સરખી હોય છે. |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો: