મરૂસંચક્ર અનુક્રમણમાં શરૂઆતમાં ફેરફારથી અંતમાં પર્યાવરણ સાથે મહત્તમ સંતુલન ધરાવતી community (જાતિ સમુદાય) અસ્તિત્વમાં આવે છે જેને.......... કહે છે.

  • A

    અનુક્રમિક સમાજ

  • B

    અગ્રણી જાતિ

  • C

    જલીય સમાજ

  • D

    ચરમ સમાજ

Similar Questions

નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?

નીચેના પૈકી ક્યું નિવસનતંત્રનું કાર્યકારી પાસુ છે?

$PAR$ (પ્રકાશસંશ્લેષણ માટે સક્રિય વિકિરણ) ના કેટલા ટકાનું વનસ્પતિ દ્વારા શોષણ થાય છે?

જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓ વડે શું રચાય છે ?

યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :

યાદી $-I$ યાદી $-II$
$A$. સંભાવ્ય વૃદ્ધિ $I$. અમર્યાદિત સ્લોત પ્રાપ્યતાની સ્થિતિ
$B$. ચરઘાતાંકીય વૃદ્ધિ $II$.મર્યાદિત સ્રોત પ્રાપ્યતાની સ્થિતિ
$C$. વિસ્તારિત વયના પિરામિડ $III$.પ્રજનન વય અને પ્રજનન વય પછીની ઉંમર જૂથના સજીવો કરતાં પ્રજનનવય પહેલાના સજીવોની ટકાવારી વધારે હોય છે.
$D$. સ્થાયી વય પિરામિડ $IV$.પ્રજનન વય પહેલાના સજીવોની ટકાવારી અને પ્રજનન વય જૂથના વ્યક્તિઓની ટકાવારી સરખી હોય છે.

નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

  • [NEET 2023]