સંઘાતવાદ (Collision theory) કોને લાગુ પડે છે?

  • A
    પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ
  • B
    શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ
  • C
    દ્વિ-આણ્વિય પ્રક્રિયાઓ
  • D
    આંતર-આણ્વિય પ્રક્રિયાઓ

Explore More

Similar Questions

એક પ્રક્રિયા માટે $E_a = 0$ અને $300 \ K$ તાપમાને $k = 3.2 \times 10^8 \ s^{-1}$ છે. તો $400 \ K$ તાપમાને ફ્રીક્વન્સી ફેક્ટર (આવૃત્તિ અવયવ) નું મૂલ્ય કેટલું હશે?

પ્રક્રિયા દરના અથડામણ સિદ્ધાંત (collision theory) મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

એક પ્રતિવર્તી પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે,$\Delta H_{\text{forward}} = 20 \ kJ \ mol^{-1}$ છે. ઉદ્દીપક વગરની પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $300 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે પ્રક્રિયામાં ઉદ્દીપક ઉમેરવામાં આવે અને પ્રક્રિયકની સાંદ્રતા સમાન રાખવામાં આવે,ત્યારે $27^{\circ}C$ તાપમાને ઉદ્દીપકયુક્ત પુરોગામી પ્રક્રિયાનો દર $327^{\circ}C$ તાપમાને ઉદ્દીપક વગરની પ્રક્રિયાના દર જેટલો જ જોવા મળે છે. ઉદ્દીપકયુક્ત પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $.... \ kJ \ mol^{-1}$ છે.

$H_2$ અને $O_2$ નું મિશ્રણ ઓરડાના તાપમાને ખૂબ સ્થાયી છે. પરંતુ સ્પાર્ક કરવાથી તરત જ વિસ્ફોટ થાય છે. કારણ કે .........

સંયોજન $A$ ના વિઘટન માટે સમીકરણ $k = (6.5 \times 10^{12} \, s^{-1}) e^{-26000 \, K / T}$ અનુસરવામાં આવે છે. પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $..... \, kJ \, mol^{-1}$ છે. [નજીકનો પૂર્ણાંક] (આપેલ છે: $R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo