$Hg$ થી સંપૂર્ણ ભરેલા પાત્રનો રેખીય પ્રસરણાંક $1 \times 10^{-5} /^{\circ} C$ છે. જો પાત્રને ગરમ કરવાથી $Hg$ બહાર ન છલકાય,તો $Hg$ નો કદ પ્રસરણાંક કેટલો હશે?

  • A
    $4 \times 10^{-5} /^{\circ} C$
  • B
    $> 3 \times 10^{-5} /^{\circ} C$
  • C
    $\leq 3 \times 10^{-5} /^{\circ} C$
  • D
    માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

તાપમાનમાં વધારો થતાં,આપેલ પદાર્થની ઘનતા નીચેનામાંથી કયા સંબંધ મુજબ બદલાય છે?

પ્રવાહીના વાસ્તવિક પ્રસરણના ગુણાંક $(\gamma_r)$ અને આભાસી પ્રસરણના ગુણાંક $(\gamma_a)$ તથા પાત્રના દ્રવ્યના રેખીય પ્રસરણના ગુણાંક $(\alpha_g)$ વચ્ચેનો સંબંધ શું છે?

$20 \, ^\circ C$ તાપમાને અને સામાન્ય દબાણે એક વાયુનું કદ $100 \, cm^3$ છે. જો તેનું તાપમાન તેટલા જ દબાણે વધારીને $100 \, ^\circ C$ કરવામાં આવે,તો તેનું કદ $125 \, cm^3$ થાય છે. સામાન્ય દબાણે વાયુના કદપ્રસરણાંકનું મૂલ્ય $^\circ C^{-1}$ માં શોધો.

પ્રવાહી ધરાવતી એક ઉભી $U-$ટ્યુબમાં,બે ભુજાઓને અલગ-અલગ તાપમાન ${t_1}$ અને ${t_2}$ પર રાખવામાં આવે છે. બે ભુજાઓમાં પ્રવાહીના સ્તંભોની ઊંચાઈ અનુક્રમે ${l_1}$ અને ${l_2}$ છે. પ્રવાહીના કદ પ્રસરણાંકનું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

$1 \, L$ કદના એક કાચના ફલાસ્કને $0 \, ^\circ C$ તાપમાને પારાથી સંપૂર્ણપણે ભરેલ છે. હવે કાચના ફલાસ્ક અને પારાનું તાપમાન $100 \, ^\circ C$ સુધી વધારવામાં આવે છે. જો પારાનો કદપ્રસરણાંક $1.82 \times 10^{-4} \, ^\circ C^{-1}$ અને કાચનો રેખીય પ્રસરણાંક $0.1 \times 10^{-4} \, ^\circ C^{-1}$ હોય,તો કેટલો પારો ફલાસ્કની બહાર ઢોળાશે? (in $cm^3$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo