પરાકાષ્ઠાએ પહોંચેલ અવસ્થા દ્વિતીય અનુક્રમણમાં, પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપથી પ્રાપ્ત થાય છે. શા માટે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પરિસ્થિતિ વિશ્ઞાનના અનુક્રમણનો દર દ્વિતીય અનુક્રમણમાં,પ્રાથમિક અનુક્રમણ કરતાં વધુ ઝડપી હોય છે.કારણ કે અનુગામી અનુક્રમણ માટે તેયાર હોય છે. જ્યારે પ્રાથમિક અનુક્રમણમાં, અનુક્રમણ એકદમ ખાલી ખડકોમાંથી શરૂઆત પામે છે કે જે વનસ્પતિઓની પ્રથમ વસાહત ઉત્પન્ન કરવામાં સમય લે છે કારણ કે ત્યારે પોષક તત્ત્વો ધરાવતી કોઈ પદ્વતિ હોતી નથી.

Similar Questions

આજના વિશ્વમાં વાઘનો શિકાર એ સળગતી સમસ્યા છે. વાઘ જેનું અભિન્ન અંગ છે તે નિવસન તંત્રની કામગીરી પર આ પ્રવૃતિનો શું પ્રભાવ પડશે?

નિવનતંત્રકીય સેવાઓની એક વર્ષની અંદાજિત કિંમત લગભગ $.........$ મૂકી છે.

કુલ વૈશ્વિક કાર્બનનાં કેટલા ટકા ભાગ એ વાતાવરણમાં સમાવિષ્ટ છે?

નિવસનતંત્રની સેવા.

પ્રાથમિક અનુક્રમણ થતું હોય તેવી જગ્યાનું ઉદાહરણ કયુ છે?