પરાકાષ્ઠાએ પહોંચેલ અવસ્થા દ્વિતીય અનુક્રમણમાં, પ્રાથમિક અનુક્રમણ કરતાં ઝડપથી પ્રાપ્ત થાય છે. શા માટે ?
પરિસ્થિતિ વિશ્ઞાનના અનુક્રમણનો દર દ્વિતીય અનુક્રમણમાં,પ્રાથમિક અનુક્રમણ કરતાં વધુ ઝડપી હોય છે.કારણ કે અનુગામી અનુક્રમણ માટે તેયાર હોય છે. જ્યારે પ્રાથમિક અનુક્રમણમાં, અનુક્રમણ એકદમ ખાલી ખડકોમાંથી શરૂઆત પામે છે કે જે વનસ્પતિઓની પ્રથમ વસાહત ઉત્પન્ન કરવામાં સમય લે છે કારણ કે ત્યારે પોષક તત્ત્વો ધરાવતી કોઈ પદ્વતિ હોતી નથી.
તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો :
$(a)$ચોથુ પોષક સ્તર | $(i)$કાગડો |
$(b)$બીજુ પોષક સ્તર | $(ii)$ગીધ |
$(c)$પ્રથમ પોષક સ્તર | $(iii)$સસલું |
$(d)$ત્રીજુ પોષક સ્તર | $(iv)$ઘાસ |
સાચો વિકલ્પ પસંદ કરો : $(a)\quad (b)\quad (c)\quad (d)\quad $
વનસ્પતિજાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે કોની વિવિધ શ્રેણીઓમાંથી પસાર થઈ હતી ?
ફાયટોટ્રોન એ એવું સાધન છે જેના દ્વારા .........
આપેલ આકૃતિ કઈ અવસ્થા સૂચવે છે?
જાતિઓનું નવા વિસ્તારમાં સફળતાપૂર્વક સ્થાપન કહેવાય છે.