નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?

  • A

    ઓક્સિજન ચક્ર

  • B

    ફૉસ્ફોરસ ચક્ર

  • C

    નાઇટ્રોજન ચક્ર

  • D

    કાર્બન ચક્ર

Similar Questions

વાયુચક્રના સંદર્ભે અલગ પડતું હોય તે પસંદ કરો.

કોઈ એક નિવસનતંત્રમાં રહેલ અકાર્બનિક દ્રવ્યના ઘટકો પ્રમાણ $.......$ છે. શક્તિપ્રવાહ એ નિવસનતંત્રનું $......$ લાક્ષણિકતા છે.

ભારતીય પરિસ્થિતિ વિધાના પિતા ..........છે.

વાતાવરણમાં કાર્બનનો મુખ્ય ઉપયોગ કઈ ક્રિયામાં થાય છે.

કીટનાશક તરીકે $DDT$ ની શું ત્રુટિ છે?

  • [AIPMT 1999]