નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?

  • A

    ઓક્સિજન ચક્ર

  • B

    ફૉસ્ફોરસ ચક્ર

  • C

    નાઇટ્રોજન ચક્ર

  • D

    કાર્બન ચક્ર

Similar Questions

કાર્બન ચક્રના સંદર્ભે નીચેના વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે તે પસંદ કરો?

$(a)$ વાતાવરણમાં કુલ વૈશ્વિક કાર્બનનો $71\;\%$ હિસ્સો ધરાવે છે.

$(b)$ વિઘટકો જમીન કે સમુદ્રના નકામાં દ્રવ્યો અને મૃત કાર્બનિક દ્રવ્યો પર પ્રક્રિયા કરીને $CO_2$, ના સામૂહિક જથ્થામાં મહત્ત્વનો ફાળો આપે છે.

$(c)$ પ્રકાશસંશ્લેષણ દ્વારા વાર્ષિક $4 × 10^{13}$ કિગ્રા કાર્બનનો જથ્થો સ્થિર થાય છે.

$(d)$ વાતાવરણમાં શ્વસન દ્વારા નિક્ષેપ થતો નથી.

$(e)$ સજીવોના સુકા વજનનો $49\%$ કાર્બનનો હિસ્સો છે.

સંગત રચનાને અલગ તારવો.

નીચેની આહાર શૃંખલામાં શક્ય કડી ઓળખો.

વનસ્પતિ $\to$ કીટક $\to$ દેડકો $\to$ $A$ $\to$ સમડી .

નિવસનતંત્રમાં કાર્બનચક્રની મુખ્ય વિશિષ્ટતાઓની રૂપરેખા આપો.

સ્તરીકરણ સારી રીતે વિક્સીત હોય છે.