નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?
ઓક્સિજન ચક્ર
ફૉસ્ફોરસ ચક્ર
નાઇટ્રોજન ચક્ર
કાર્બન ચક્ર
વાયુચક્રના સંદર્ભે અલગ પડતું હોય તે પસંદ કરો.
કોઈ એક નિવસનતંત્રમાં રહેલ અકાર્બનિક દ્રવ્યના ઘટકો પ્રમાણ $.......$ છે. શક્તિપ્રવાહ એ નિવસનતંત્રનું $......$ લાક્ષણિકતા છે.
ભારતીય પરિસ્થિતિ વિધાના પિતા ..........છે.
વાતાવરણમાં કાર્બનનો મુખ્ય ઉપયોગ કઈ ક્રિયામાં થાય છે.
કીટનાશક તરીકે $DDT$ ની શું ત્રુટિ છે?